ભારતનું રાજકારણ અજબગજબ છે. જાવેદ અખ્તરનું જાણીતું ગીત છે , એસા લગતા હૈ , જો ના હુઆ , હોને કે હો …...
જુના જાસૂસો પાસે ક્યારેય કોઈ મુદ્દાના ઉકેલ માટે ભલામણ કે થિયરીની કમી નથી હોતી. એમાં વળી જો જમ્મુ અને કાશ્મીર જેવા ભૌગોલિક-રાજકીય-સુરક્ષા...
જીવના જોખમે કરવામાં આવતાં સાહસ ક્યારેક ભારે પણ પડે છે. એક સદી કરતાં પણ પહેલા ડ઼ૂબી ગયેલા અને અપશુકનિયાળ મનાતા ટાઈટેનિકને વિશ્વના...
આપણા દેશમાં કોઈ પણ મોટો પુરસ્કાર આપવામાં આવે તેનો વિવાદ પેદા કરવાની જાણે ફેશન થઈ રહી છે. તાજેતરમાં ૧૦૦ વર્ષથી દેશમાં વૈદિક...
ભારતમાં બીજેપીનો ઉદય થયો ત્યારથી હિંદુ ધર્મ ખતરામાં હોવાના ઢોલ વગાડાઈ રહ્યા છે. દીલ્લીની ગાદી ઉપર મોદી સત્તામાં આવ્યા પછી તો હિંદુ...
રખડતાં, રઝળતાં જાનવરોને પાંજરાપોળમાં ધકેલી દેવાય છે. સભ્ય સમાજમાં જે લોકો નફરતી ગંદા રાજકારણમાં ડૂબેલા હોય, ભ્રષ્ટ રીતરસમ, બ્લેકમનીના ભંડાર, દ્વારા સત્તાધીશ...
દરેક જ્ઞાતિનાં લોકોએ પોતાનાં પૂર્વજો પહેલાં કયાં વસતા હતા, કેવી રીતે રહેતા હતા, તેઓની આજીવિકા શું હતી, તેની જાણકારી રાખવી જોઈએ, જેથી...
દૃશ્ય એકએક મોલમાં એક નાનો છોકરો તેની મમ્મી સાથે શોપિંગ કરી રહ્યો હતો.મમ્મી શોપીંગમાં વ્યસ્ત હતી,ત્યારે નાનો છોકરો રમતો રમતો થોડો આગળ...
શું મહાભારતના યુધ્ધમાં એક પક્ષે હિંદુ અને બીજા પક્ષે અન્ય ધર્મી હતા? શું અર્જુનને જે લડાઈ કરવાની હતી તે કોઈ દેવસ્થાનને બચાવવા,કોઈ...
“જેને શસ્ત્રો વીંધી નથી શકતા, અગ્નિ બળી નથી શકતી, પાણી ભીંજવી નથી શકતું અને હવા સુકવી નથી શકતી. તે આત્મા પરિવર્તનહીન, સર્વવ્યાપી,...