ઉપનિષદની ગાથા અનુસાર ઉદ્દાલક એના આચાર્યને કહે છે, ‘ગુરુવર્ય, આપે મને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાથી યોગવિદ્યાથી ઉત્કૃષ્ટ શરીર અને પ્રાણનો સંચાર યોજી આપ્યો છે....
ઈન્ફોસીસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિના ભારતનું વર્ક કલ્ચર કેવું હોવું જોઈએ તે અંગેના નિવેદને સોશ્યલ મિડિયા પર ભારે ચર્ચા જગાવી છે. તેઓ...
છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં લોકોની આર્થિક સ્થિતિ નોંધપાત્ર રીતે સુધરી હોવાનું સ્પષ્ટ જણાય છે અને દેશમાં ગરીબીના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે...
ફૂટબોલના દડા કરતાં ક્રિકેટનો દડો કેમ, નાનો હોય એની મને ખબર નહિ. છતાં, ક્રિકેટ મને ગમે બહુ..! ક્રિકેટ રમત જ એવી કે,...
લોકશાહીમાં ફરિયાદ થાય તો પગલાં લેવાય એ તો સામાન્ય બાબત છે, પણ ખરું કાયદો વ્યવસ્થાનું તંત્ર ત્યારે જ કહેવાય, જયારે તંત્ર જાતે...
છેલ્લા કેટલાક વર્ષોથી સતત આ સિલસિલો ચાલુ છે કે શિયાળામાં દેશની રાજધાનીના શહેર દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ખૂબ વકરે...
બોરસદ : રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા પ્રતિબંધિત કરાયેલ કાેનોકાર્પસ વૃક્ષને કારણે સરકારી કચેરીઓમાંથી સ્વૈચ્છિક રીતે કાપી નાખવાની શરૂઆત આણંદ જિલ્લાના બોરસદ સેવા...
હિન્દુ ધર્મમાં આમ તો ઘણા તહેવારો વિવિધ રીતે ઉજવાય. ઉત્સાહ, ઉમંગ, અનેરો આનંદ દિવાળીના દિવસો દરમ્યાન સમાજને ડોલાવી મૂકે. સફાઇ ઘરની શરૂ...
ચીની અર્થાત્ ખાંડ, નમક અર્થાત્ મીઠું. આ બંને પદાર્થોની રોજિંદા આહારમાં આવશ્યકતા ખરી પરંતુ એનો બને એટલો ઓછો ઉપયોગ થાય એ ખૂબ...
રામાયણ કાળમાં ભગવાન શ્રીરામની વાનરસેના અને લંકાપતિ રાવણની અસુર સેના સાથે લંકામાં 87 દિવસ યુદ્ધ થયેલું. અંતિમ 32 દિવસ બાદ શ્રી રામે...