મોહનદાસ કરમચંદ ગાંધી.ઇતિહાસના પન્ના પર લખાયેલું આ નામ દરેક સમયે એક જૂદી પ્રેરણા આપે છે. તુલસીદાસના રામચરિત માનસમાં જેમ રામને લોકો અનેક...
એમ તો નહિ કહેવાય કે ભાદરવામાં શ્રાધ્ધના સરસ મઝાના દિવસો ચાલી રહ્યા છે. કારણ કે, એમાં ઉકલી ગયેલાં પિતૃઓની સંવેદના ભરેલી છે....
બે જોડી સુખ-દુ:ખ માટે આપણે આખી જિંદગી હોમી દઈએ છીએ. પરંતુ પરમ સંતોષ નથી. આજે યંત્ર યુગના જમાનામાં માણસ પાસે શું સગવડ...
દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં અકલ્પનીય રીતે ત્રણ હોનહાર વિદ્યાર્થીઓનાં કમોત થયાં. દેશની રાજધાનીમાં પણ જાહેર લોકોપયોગી સેવાઓ કેટલી ખાડે ગઈ છે તેનો આ...
નકલી અને ભેળસેળની વાતો ઘણી થઈ અને હજીપણ વિના રોક-ટોક ચાલુ જ છે, હાલમાં જ વાંચેલ સમાચાર મુજબ, ખાતરમાં રેતીની ભેળસેળ અને...
ગુજરાતમાં મચ્છરજન્ય બિમારીએ માથું ઉંચકયું અને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક અખબારી અહેવાલ અનુસાર સપ્ટેમ્બરના 10 દિવસમાં...
ભાજપે વિપક્ષના ઘણા નેતાઓ સામે ઇડી, સી.બી.આઈ., આઈ.ટી. વગેરે એજન્સીઓનો દુરુપયોગ કર્યો તેનું વેર વાળવા વિપક્ષો હવે ભાજપને તેમની જ દવાનો કડવો...
ઈરાને નસરલ્લાહનાં મૃત્યુ પર પાંચ દિવસનો શોક જાહેર કર્યો છે. જો હુમલો થાય તો બચાવી શકાય તે માટે ઈરાને તેમના નેતા આયાતુલ્લાહ...
ગયા સપ્તાહનો મારો લેખ પૂરો કરતાં પહેલા મેં બે વાત કહી હતી. એક તો એ કે જ્યારે કોઈ ચીજની જરૂર હોય તો...
દેશને ગુલામીની જંજીરોમાં થી આઝાદી અપાવવાનું કામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ તથા અન્ય ઓએ કર્યું તેને યાદ કરીને દેશમાં દર...