જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા રાઉન્ડમાં છ જિલ્લાની કુલ ૨૬ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે....
સરકારનો એકપણ કાયદો એવો નથી કે જેમાં છીંડા નથી. જ્યારે પણ નવો કાયદો આવે કે તુરંત તેમાંથી ગેરલાભ લેનારાઓ પોતાની તૈયારીઓ કરી...
ન્યાયમૂર્તિ પી. બી. સાવંત અને ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુ અનુક્રમે ૧૯૯૫થી ૨૦૦૧ અને ૨૦૧૧થી ૨૦૧૪નાં વર્ષોમાં પ્રેસ કૌંસિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હતા. આ...
માનવની વિકાસદોટે પર્યાવરણનો જે સોથ વાળ્યો છે તેનાં વિપરીત પરિણામ નજર સામે હોવા છતાં એ દોટ વણથંભી રહી છે. દરેક દેશમાં, એક...
અદાલતો નિષ્પક્ષતા હોય ત્યારે ન્યાયની સત્યતા, વિશ્વાસ, પવિત્રતા, આદર જાળવી શકે, પણ જ્યારે ત્યાં પ્રલોભનો, ભ્રષ્ટાચાર, ભય, લાગવગ, રાજકારણ જેવાં દૂષણો પ્રવેશી...
તા.14-9-24ના ‘‘ગુજરાતમિત્ર’’ની લોકપ્રિય ચર્ચાપત્રોની કોલમમાં શ્રી ગુણવંત જોશીનું પોસ્ટ કાર્ડ લેખન અંગેનું ચર્ચાપત્ર વાંચી લખવાની પ્રેરણા મળી. આજે મોબાઈલનો જમાનો આવ્યો છે....
ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024ના રિપોર્ટ મુજબ ભારત પ્રવાસન ઉદ્યોગો ધરાવતા 119 દેશોની યાદીમાં 39 મો ક્રમ ધરાવે છે.એક સંશોધન મુજબ...
સરકારના વિવિધ ખાતાઓ દ્વારા ઉજવાતી કલા સાહિત્યની સ્પર્ધાઓમાં નિર્ણાયકોને આપવામાં આવતું માનદવેતન ખરેખર માનને પાત્ર નથી. બસો-ત્રણસો રૂપિયાનું પેટ્રોલ બાળીને સ્પર્ધા સ્થળે...
તાજેતરમાં ગણેશોત્સવ ગયો અને હવે થોડાક દિવસોમાં નવરાત્રી મહોત્સવ શરૂ થશે. આ અંગેની તૈયારીઓના ભાગરૂપે આયોજક મંડળો ઘરદીઠ, સોસાયટી દીઠ તથા બજારમાં...
એક સમયે મધ્ય પૂર્વનું પેરિસ કહેવાતું બૈરુત આ દિવસોમાં ગરીબીમાં જીવી રહ્યું છે. આતંકવાદ, સાંપ્રદાયિકતા અને અસ્થિર સરકારે લેબનોનને બરબાદ કરી નાખ્યું...