એક દિવસ પ્રવચન બાદ સંત પાસે એક યુવાન આવ્યો. તેણે પૂછ્યું, ‘બાબા, તમે ખૂબ જ જ્ઞાની છો. મારે તમને એક પ્રશ્ન પૂછવો...
દિલ તે દિલ છે યાર..! અમુક ચહેરા ફોટામાં જ સારા લાગે, એમ હૃદય પણ ફોટામાં જ સારું લાગે. બાકી છૂટું પાડીને આપ્યું...
સામાન્ય સંજોગો હોત તો આ નવા શૈક્ષણિક સત્રથી ભારતમાં નવી શિક્ષણનીતિ લાગુ થવાની હતી. પણ હવે તો જૂની શૈક્ષણિક નીતિ મુજબ પણ...
હાલમાં ઉપરા છાપરી બે વાવાઝોડાઓ દેશના અનુક્રમે પશ્ચિમ અને પૂર્વ કાંઠાને ધમરોળી ગયા. તાઉતે નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં કેરળ નજીક ઉદભવ્યું અને...
મોબાઈલ એ હવે આપણા જીવનનું અંગ બની ગયો છે. પ્રધાન મંત્રીથી માંડીને પટાવાળા સુધી અને બાર વરસના બાળકથી શરૂ કરી બાણુ વરસના...
મહાત્મા ગાંધીજીનું સૂત્ર છે ‘સત્ય એ જ પરમેશ્વર.’ કોઇ પણ સામાજિક, રાજકીય કે આર્થિક બાબતમાં સત્યને સાબિત કરવાની જરૂર રહેતી નથી જયારે...
બે–ચાર દિવસ પહેલાનાં ગુજરાતમિત્રમાં સમાચાર વાંચવા મળ્યા કે ટાટા સ્ટીલની મેનેજમેન્ટે કોરોનાને કારણે મોતને ભેટેલ કર્મચારીઓના જીવીત કુટુંબીજનોને ૬૦ વર્ષની ઉંમર સુઘી...
મનની સ્થિરતા જરૂરી છે. શારીરિક કાર્યોથી થાક લાગે તો માનવી આરામ કરે પછી થાક ઉતરી જાય છે. મનોમંથન કરી માનવી અનેક વિચારો...
કોરોનાનો પહેલો વેવ શરૂ થયો ત્યારથી આજદીન સુધી સુરતના અને ગ્રામ્ય વિસ્તારના જનરલ પ્રેકિટશનરો શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકોની મેડિકલ ટ્રીટમેન્ટ ખંતથી...
‘એક કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. આજે આ ભૂલ એટલે શું તે વિષે સમજીએ.’ ગુરુજીએ પ્રાર્થના પછી વાત શરૂ કરી.ગુરુજી...