કોણ કહે છે કે કોરોના પ્રતાપી નથી? કોણ કહે છે કે ઓમિક્રોન યશસ્વી નથી? આ વાયરસે ગુજરાતમાં એટલો બધો પ્રભાવ ઊભો કર્યો...
કોંગ્રેસ 2022 માં વિધાનસભાની ચૂંટણીના આગામી દૌરની ધાંધલ ધમાલ વચ્ચે પણ ખાસ આશાસ્પદ ભાવિ વિના પ્રવેશે છે. જૂથવાદ અને સુકાની વગરના વહાણ...
આખરે જેનો ડર હતું તે જ થયું. સરકારી તંત્રોની લાંચીયા નીતિને કારણે સુરતના સચિનમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાલી થયું અને છ શ્રમજીવીઓએ...
ભીડ, ગીચતામાં વાહનવ્યવહાર ત્રાસદાયક બને છે, તેમાં જાતજાતના વિચિત્ર ધ્વનિ પ્રસરાવતા હોર્નની આપત્તિ સહેવી પડે છે. કુદરતી સાંનિધ્યના વસવાટમાં અનુભવાતી સાત્ત્વિકતા, મધુરતાનો...
તાજેતરમાં જ અખબારોમાં સમાચારો પ્રગટ થયા. ઠેર ઠેર રસ્તાની બાજુએ મૂકવામાં આવેલા લારી -ગલ્લાઓ માટે આવી લારીઓ ઉપર ખાદ્ય પદાર્થોની દરેક જાતની...
આપણે ઘરેથી નક્કી કરેલા સ્થળે જવા નીકળીએ અને જો રસ્તામાં આપણને અણધાર્યો ટ્રાફિક નડે અને એ ટ્રાફિકમાં આપણે કલાકો સુધી ફસાઈ જઈએ...
કાયદા દ્વારા કોઇ નાગરિકને ફરજ પાડી શકાય નહીં એ સમાજની વેલ્યુ -સિસ્ટમનો સવાલ છે. તેમાં રાજદંડ કે કાયદો નહીં, પરંતુ માન્યધર્મગુરુઓ અને...
ખુશી,મજા,વ્યંગ, હાસ્ય, આનંદ વગેરે શબ્દો આમ તો એક બીજાના સમાનાર્થી કહી શકાય. આમ છતાં જરાક વધુ વિચાર કરતાં દરેક શબ્દની મુદ્રા અને...
એક માણસ લાંબા સમયથી ચાલતો હતો. તેના પગમાં છાલાં પડી ગયાં હતાં. ભૂખ અને તરસ તેને પરેશાન કરતાં હતાં.કંટાળી ગયો હતો અને...
વિદ્વાન પ્રતાપ ભાનુ મહેતાએ આપણને ભારતના કાશ્મીરીકરણથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. તેમનો કહેવાનો મતલબ એ છે કે થોડા વૈયકિતક હક સાથે...