ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાએ એપ્રિલ-મે મહિનામાં હાહાકાર મચાવ્યા પછી અત્યારે ઘણા રાજ્યોમાં સ્થિતિ એકંદરે ઘણી કાબૂ હેઠળ છે પરંતુ કેરળમાં તથા અન્ય...
ભારતના બંધારણની ૧૪ મી કલમ કહે છે કે કાયદાની દૃષ્ટિએ ભારતનાં તમામ નાગરિકોને સમાન ગણવાં જોઈએ, પણ હકીકતમાં તેવું બનતું નથી. ભારતમાં...
ભક્તો મૂર્તિમાં પોતાના આરાધ્ય દેવી-દેવતાઓનાં દર્શન કરી કૃતાર્થ થાય છે. ઘરમાં કે મંડપોમાં મૂર્તિઓની સ્થાપના, પૂજા ,આરતી, નૈવેદ્ય ,શણગાર કરી પ્રભુ માટે...
આપણો દેશ ૧૯૪૭માં આઝાદ થયો.અંગ્રેજોથી આપણને આઝાદી મળી.પરંતુ,ખરેખર આઝાદી કોઈ વ્યક્તિથી લેવાની હતી? અંગ્રેજોથી આઝાદીની જરૂર હતી કે પછી અંગ્રેજોના ઝુલમ,અત્યાચાર કે...
‘ધી ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એકટ તા. ૧-૬-૨૦૨૧ ના રોજ અમલમાં આવવાથી સાર્વજનિક એજયુકેશન સોસાયટીની સેલ્ફ ફાઇનાન્સ કે ગ્રાન્ટેડ કોલેજોના વીર નર્મદ દક્ષિણ...
નાળિયેરી પૂનમના દિવસે તાપીમાં હોડી ડૂબી જવાની દુર્ઘટનાની યાદમાં મૂળ સુરતીઓ બીજા દિવસે પડવા પર બળેવનો તહેવાર(રક્ષા બંધન)ની ઉજવણી કરે છે. સુરતી...
ઘી નો એક લોટો અને લાકડા ઉપર લાશ, થઈ થોડા કલાકમાં રાખ, બસ આટલી છે માણસની ઓકાત…એક બુઢા બાપા, સાંજે ગુજરી ગયા,પોતાની...
એક વ્યક્તિ એરપોર્ટથી બહાર નીકળીને એક ટેક્સીમાં બેસે છે.ટેક્સી સાફ અને સુંદર રીતે સજાવેલી હતી.ટેક્સીમાં પ્રવાસી માટે પાણી અને છાપાની વ્યવસ્થા હતી.યુવાન...
હિંદુ સંસ્કૃતિ અને પુરાણોમાં રક્ષાબંધનને અનેરું મહત્ત્વ અપાયું છે. એક કથા મુજબ મહાભારતમાં શિશુ પાલે ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણની ટીકા કરી. શ્રીકૃષ્ણે...
મિત્રો અને દુશ્મનો – બંને સામે ‘રાષ્ટ્રવાદ’ના આવરણ હેઠળ કામ ચલાવવાનો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની વર્તમાન સરકારનો શોખ લાગે છે. આથી...