ગુરુજીએ પ્રવચનની શરૂઆત કરતાં જ કહ્યું, ‘આજે એક વાર્તાથી શરૂઆત કરું છું. એક આંબાનું ઝાડ હતું.તેની પર ઘણી બધી કેરીઓ લટકતી હતી.બધી...
‘દટાયેલાં મડદાં બહાર કાઢવાં’ જેવો રૂઢિપ્રયોગ જૂના જખમને ફરી ફરીને ખોતરવાના એટલે કે જૂની, અણગમતી યાદોને વારેવારે તાજી કરવાના અર્થમાં વપરાય છે,...
છેલ્લી બે સદીમાં કોરોનાએ અનેક દેશને એવો માર માર્યો છે કે જેની કળ વળવી મુશ્કેલ છે. કોરોનાની બે લહેરને કારણે અનેક દેશોમાં...
મોદી સરકારે અસ્કયામતના નાણાં બનાવવાની યોજના જાહેર કરી છે, જે દ્વારા દેશની રૂા. છ લાખ કરોડની માળખાકીય અસ્કયામતોનું 2022-23 થી માંડીને 2024-25...
થોડા દિવસ પહેલાં ટેલિવિઝન ચેનલો ઉપર એક ઓડિયો વાયરલ થયો. ઘટના કંઈક એવી છે કે ગુજરાતના એક ડેપ્યુટી કલેકટરને એક વ્યકિત સાહેબને...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ભારતમાં પણ શરૂ થયો તેને દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે, રોગચાળાની શરૂઆતમાં ઘણા લોકો એવું માનતા...
સ્વતંત્ર દેશની આમજનતાએ લોકસભાના ઘણાં ચઢાવ-ઉતાર જોયા છે. સંસદનું ગૌરવ જાળવવું એ સંસદોની ફરજ છે. મતદાતાઓએ સીધા મતદાનથી ચૂંટેલા પ્રતિનિધિઓ લોકસભામાં પહોંચે...
રોજ સવારે સમાચારપત્ર હાથમાં લો અને આઘાતજનક સમાચાર વાંચવા મળે. બળાત્કાર, સામુહિક બળાત્કાર, દહેજ,પરિણીતાની હત્યા, એસિડ એટેક, જાતીય સતામણી, લૈંગિક વિકૃતિ,ઘરેલુ હિંસા,ઘરમાંથી...
પશ્ચિમ બંગાળની હિંસા માટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની જે સમિતિએ રીપોર્ટ આપેલ તેને મમતા બેનરજીએ અદાલતના અપમાન સમાન અને ભાજપ પર રાજકીય બદલો...
શ્રાવણ મહિનામાં તહેવારોની હેલી જામી છે,જેમાં જન્માષ્ટમીમાં ગુજરાતમાં લોકમેળાનું ખાસ મહત્ત્વ છે. સુરતમાં ગોકુળ આઠમનો મેળો પહેલાં રૂવાળા ટેકરા પર ભરાતો,ત્યાર પછી...