પાકિસ્તાનની સંસદે ગયા બુધવારે એક ખરડો પસાર કર્યો જેમાં બળાત્કારમાં અનેક વખત દોષિત ઠરેલા લોકોને નપુંસક બનાવી દેવાની જોગવાઇ હતી. આ ખરડો...
ભારતની ૮૧ ટકા પુખ્ત વસતિએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને માત્ર ૪૩ ટકાએ બીજો ડોઝ લીધો છે ત્યારે વેક્સિન બનાવતી...
નિરાધાર વિધવાઓ સન્માનપૂર્વક જીવી શકે, તેમનું સમાજમાં યોગ્ય પુન: સ્થાપન થઇ શકે, સમાજમાં સુરક્ષિત રહી શકે અને તેઓ આર્થિક રીતે નિર્ભર થઇ...
તાજેતરમાં જ ગાંધીનગરમાંથી એક લગભગ ૯ માસનું અજોડ અતિ સુંદર બાળક બીનવારસી મળી આવતાં લોકોએ પોલીસમાં જાણ કરતાં પોલીસનાં ધાડેધાડા સ્થળ પર...
નવસારીની ટ્રાફિક સમસ્યામાં રખડતા ઢોરો ખુબ જ વધારો કરે છે. નવસારીમાં સવારે અને સાંજે ટ્રાફિકની સમસ્યા ખુબ રહે છે. સવારે શાળા શરૂ...
નમ્રતા પ્રાણવાન અને ધ્યેય નિષ્ઠ હોય છે. એટલે તેમાં શુષ્કતા કે કાયરતા નથી હોતી. શકિત પોતે જયારે નમ્ર બને છે ત્યારે જ...
રાજની નોકરી છૂટી જવાનો ડર સતત તેની પર તોળાઈ રહ્યો હતો.વર્તમાન સંજોગોમાં કંપની ખર્ચા ઓછા કરવા કર્મચારીઓ ઓછા કરી રહી હતી તેથી...
ટેક્નોલોજી સુવિધા માટે હોય છે, પણ તે તેની પોતાની સમસ્યાઓ લઈને આવે છે. ઉપયોગકર્તાઓના વલણને લઈને પેદા થતી સમસ્યાઓનું પાસું સાવ અલગ...
વિનાયક દામોદર સાવરકરના શિષ્ય અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં માફી માગી છે ત્યારે વડા પ્રધાનની માફી વિષે અહીં ચર્ચા કરવી...
જેણે સુરતના અનેક યુવાનો અને રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા તેવા બિટકોઈન સહિતના ક્રિપ્ટો કરન્સીનો ભાવ ધીરેધીરે એટલો વધી ગયો છે કે જેની...