હું 1990ના દસકમાં જયારે પત્રકારત્વમાં પ્રવેશ્યો ત્યારના દિવસો યાદ કરતાં મને કેટલાંક મિત્રો આજે પણ કહે છે અમને તે દિવસનો પ્રશાંત બરાબર...
બોસ..! અભિમાન તો કરવું નથી, પણ બગીચાની લોન ઉપર ચોમાસામાં ચાલવું એટલે કરીના કપૂરની કેડમાં હાથ વીંટાળીને, ‘કેટવોક’ કરતા હોય એવી ગલીપચી...
શિક્ષણ જ્યારે મેળવવું હોય, જેને મેળવવું હોય ત્યારે અને તેને મળવું જોઈએ! આ આદર્શ વાત છે. જ્ઞાન મુક્ત છે અને તે નિયમોના...
25 જૂનને ભારતની લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે છે.હાલના સત્તા પક્ષ ત્યારના વિરોધ પક્ષના અનેક નેતાઓ નેતા બન્યા એની પાછળનું કારણ...
વર્તમાન મડાગાંઠ ઉકેલવા માટે રસ્તો શોધવા માટે જમ્મુ-કાશ્મીર પરત્વે મળેલી સર્વપક્ષી બેઠકમાંથી શું ગાયબ હતું? કેટલાક પત્રકારોએ સર્જેલા અતિશયોકિત છતાં આ બેઠકમાંથી...
દેશભરમાં વેક્સિન મહોત્સવ શરૂ થયાના બીજા જ દિવસથી વેક્સિનેશન સેન્ટર પર તાળાં લાગવા લાગ્યાં છે. કાં તો લોકોની લાઈનો લાગવા લાગી છે....
હજી ચાર વર્ષ અગાઉ સુધી ભારત સરકાર ‘સૌથી ઝડપથી વૃધ્ધિ પામતું અર્થતંત્ર એવો શબ્દસમૂહ વાપરતી હતી. વડા પ્રધાન એક શબ્દસમૂહ વારંવાર ઉચ્ચારતા!...
‘અમે ૧૯૭૦ માં મળ્યા ત્યારે તેમણે તરત જ દોસ્તીનો હાથ લંબાવ્યો અને તેમણે મને જરૂરી સૂચનો આપ્યાં. તેમની આ ઉમદા માનવીય ચેષ્ટા...
શિવુભાઈ પુંજાણી નામના બાંસુરીવાદક આઝાદી પહેલાં કરાંચી સિંધમાં ચા-નાસ્તાની દુકાન ચલાવતા હતા અને વચ્ચે સમય મળે ત્યારે બાંસુરી શીખતા હતા. જાણીતા ફિલ્મઅભિનેતા...
એક દૃશ્ય.– ‘‘બહેતર શું? આયુર્વેદિક કે એલોપથી?’’‘‘ખબર નથી…આપણને બચાવવા માટે બેમાંથી એકે સુલભ નહોતું.’’આ સંવાદ કોઈ જીવિત વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ રેતમાં...