વરાહ પુરાણમાં મુનિઓને વિચરતાં વૃક્ષો કહ્યા છે અને વૃક્ષોને સ્થિર ઊભેલા મુનિ તરીકે જાગ્યાં છે -“રોપતિ વૃક્ષાન યાતિ ઘરમાં તિમ્ I”તેમ કહી...
માણસવાળી ફેકલ્ટીમાં જ સૌને સારા દિવસ જાય, એવું નથી. ઋતુઓને પણ જાય. આજકાલ શિયાળાને સારા દિવસ જઈ રહ્યા છે. જે માણસનું નામ...
‘સેવા’દ્વારા સ્વાશ્રયી મહિલાઓને મદદરૂપ થનારાં સ્વ. ઈલાબેન પાઠક હવે હૃદયસ્થ છે. તેમણે સમાજસેવાનો ભેખ લીધો. ખરા અર્થમાં કોઈને મદદરૂપ કેવી રીતે થવાય...
જી-ટવેન્ટી એ વિશ્વના આર્થિક રીતે સંપન્ન વીસ દેશોનું ગ્રુપ અથવા સમૂહ છે. આ વીસના સમૂહમાં ઓગણીસ દેશો ઉપરાંત એક યુરોપીઅન યુનિયનનો સમાવેશ...
ભારતમાં ૩૦ માર્ચ ૨૦૨૦ પછી પહેલી વાર કોરોનાથી એક પણ મોત ન થયું હોય એવો દિવસ નોંધાયો. આખી દુનિયામાં જ્યારે કોવિડ સમાપ્તિ...
ભારતમાં (India) રાજનીતિ (Politics) અને તેને માટે રાજયશાસ્ત્ર હતું ને રાજનીતિ શીખવા રાજયશાસ્ત્ર ભણાવવામાં આવતું. હજુયે ભણાવાય છે, પણ તે ભણનારાની સંખ્યા...
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેંટિકે ભારતના પ્રાથમિક શિક્ષણને અનુકૂળ રીતે ઢાળવા વર્ષ ૧૮૩૫માં થોમસ મેકોલેને રણનીતિ તૈયાર કરવા નિમંત્રણ...
તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૨. ગુલામ નબી આઝાદ કોંગ્રેસની પાંચ દાયકાથીય વધુ લાંબી ‘ગુલામી’માંથી આઝાદ થઇ ગયા અને કોંગ્રેસ સાથે છેડો ફાડતાં રાજીનામાપત્રમાં...
ભારતીય જનતા પક્ષ સામાજિક મુદ્દાઓ પર રૂઢિચુસ્ત હોવાથી માંડી પ્રગતિશીલ બનવા સુધીની અસાધારણ પધ્ધતિએ આટલાં વર્ષોમાં ગયો છે. પોતાના સંવર્ધનાત્મક દાયકામાં ભારતીય...
બે ગુજરાતીઓ દેશની ધુરા સંભાળે છે એવા આનંદમાં રહેતાં ગુજરાતનાં લોકોએ કદી શાંતિથી વિચાર્યું છે કે ગુજરાતના રાજકારણમાં ગુજરાતીઓનું પ્રભુત્વ કેટલું? આમ...