આઝાદી પછી ૭૫મા વરસે પણ આજે વ્યક્તિ પોતાને ભારતના નાગરિક તરીકે નહીં, પણ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઇ તરીકે પોતાની ઓળખ આપવી પડે...
ઇસ દેશકે હમ વાસી હૈ જહાં કભી ખુશી કભી ગમ હૈપોલ્યુશનકી મહેરબાની દેખો કભી ખાંસી કભી દમ હૈ નેતાઓને મતદાર જનમ આપે ને...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને કારણે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અસર થશે તેવી આગાહી સાચી પડી ચૂકી છે. મોટા ભાગની યુનિવર્સિટીઓએ દિવાળી પહેલાં ચાલેલા...
કોઇ પણ લોકશાહી દેશનાં કરોડો નાગરિકોની દુર્દશા માટે ત્યાંની ચૂંટાઇ આવેલી સરકાર જ જવાબદાર હોઇ શકે. ગણ્યાગાંઠયા અબજપતિઓ સિવાયનાં કરોડો લોકોનું જીવન...
કન્નડ સાહિત્ય જગતમાં દેવનૂર મહાદેવે સૌ પ્રથમ નવલિકાઓ અને મૌલિકતા અને શકિતના પ્રતીકરૂપ લઘુનવલ ‘કુસુમ બાલે’ દ્વારા નામના કાઢી હતી અને ત્યારથી...
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મ્યાનમારની સૈન્ય સરકારને તાત્કાલિક લોકશાહીમાં પાછા ફરવા વિનંતી કરી છે અને કહ્યું છે કે મ્યાનમારની વર્તમાન સ્થિતિ...
વર્ષ ૨૦૧૨માં કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ૨૦ ખેડૂતોએ સંકર ૪ જાતના કપાસનું વાવેતર કર્યું. કપાસની માવજત લેવામાં ખેડૂતોએ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પદ્ધતિ...
સામાન્ય રીતે રાજકીય ઉત્તેજના અને વિવાદની દૃષ્ટિએ ઠંડાગાર ગણાતા અજય માકેને રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની અધવચ્ચે રાજસ્થાનના પ્રભારી તરીકે રાજીનામું આપી...
ગુજરાતમાં ચુંટણી પ્રચાર અને ચુંટણી ચર્ચા ચરમસીમા પર છે. સત્તાધારી પાર્ટીને સત્તા ટકાવવામાં અને વિપક્ષી પાર્ટીને સત્તા મેળવવામાં રસ હોય તે સ્વાભાવિક...
આજે સવારે અખબારોમાં મુખ્ય મથાળું જોયું: ન્યાયાધીશોની નિમણૂકમાં કેન્દ્રનું મૌન વખોડપાત્ર: સુપ્રીમ કોર્ટહેવાલમાં જણાવાયું હતું કે સરકારે ન્યાયતંત્રે પસંદ કરેલી વ્યકિતઓની નિમણૂક...