આબોહવા કટોકટીએ પ્રકૃતિની સાથે માનવીય દુર્વ્યવહારને આપણા ધ્યાન પર લાવી દીધું છે. જોકે, અલબત્ત ભારતની પર્યાવરણીય સમસ્યાઓ કોઈ પણ રીતે એકલા ગ્લોબલ...
એક બાજુ ગાઝાપટ્ટીમાં તેમજ હવે વેસ્ટ બૅન્કમાં પણ ઇઝરાયલની સેના હજારો નિર્દોષ માણસોનો ભોગ લઈ રહી છે. યુદ્ધના નિયમોને નેવે મૂકીને ઇઝરાયલ...
આજથી પંચાવન વરસ અગાઉનો સમય યાદ આવે છે. સૌરાષ્ટ્રમાં અમારું ગામ. દીવાળી પતે પછીના પંદરેક દિવસમાં ખેતરેથી બધો ચોમાસુ પાક ઘરે આવી...
ભારતના વડા પ્રધાનની કચેરીએ ટેસ્લાના ભારતના રોકાણ માટેના પ્લાનને જાન્યુઆરી, ૨૦૨૪ સુધી બધી મંજૂરીઓ આપી દેવા સંબંધિત વિભાગોને સૂચના આપી છે. એક...
આમ આદમી પાર્ટીના (આપ) સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના માથા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના રૂપમાં તલવાર લટકી રહી છે જે તેમનો...
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ્સ પર દલીલોની સુનાવણી પૂરી કરી લીધી છે અને આશા છે કે ટૂંક સમયમાં ચુકાદો આપશે. હું આશાપૂર્વક કહું...
“જો તમે ભારતને સ્વતંત્ર કરશો તો ત્યાં પીંઢારા અને ચોર લુંટારા શાસન પર ચડી બેસશે”- જયારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું ત્યારે,...
પ્રાચીન કથાઓમાં જાતભાતના દૈત્યોની વાત આવે છે. ક્યાંક તેઓ ફૂંક મારીને આગ લગાવે, તો ક્યાંક જળાશયને સૂકવી દે. આવી અમાપ વિનાશક શક્તિઓ...
મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ દ્વારા પેલેસ્ટાઈન ઇઝરાયેલના પ્રશ્ન પર પૂર્વ પત્રકાર અને વિદ્વાન સંશોધક અચિન વનાયકનું વિદ્યાર્થીઓ માટે...
ઉપનિષદની ગાથા અનુસાર ઉદ્દાલક એના આચાર્યને કહે છે, ‘ગુરુવર્ય, આપે મને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાથી યોગવિદ્યાથી ઉત્કૃષ્ટ શરીર અને પ્રાણનો સંચાર યોજી આપ્યો છે....