વિશ્વના આરોગ્ય નિષ્ણાતો હવે ત્રિકાળજ્ઞાની બની ગયા છે. તેઓ નજીકના ભવિષ્યમાં આવનારી ભયંકર મહામારીની સચોટ આગાહી કરી શકે છે; એટલું જ નહીં,...
આજે જનનાયક કર્પુરી ઠાકુરજીની જન્મ શતાબ્દી છે, જેમની સામાજિક ન્યાયની અવિરત શોધે કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. મને ક્યારેય કર્પૂરીજીને...
‘’સદીઓની ધીરજ, અગણિત બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી આપણા પ્રભુ શ્રી રામ ઘરે પાછા ફર્યા છે.’’ આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં...
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સાથે જ રામ ભક્તોની ૫૦૦ વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવના...
હસવાની ઈચ્છા થાય ત્યારે મનને મારવું નહિ, પોતાનું નહિ તો કોઈનું પણ પેટ પકડીને હીહીહીહી કરી લેવાનું..! હસવા માટેના અનેક ધોરીમાર્ગ છે,...
બુદ્ધની સ્થિતપ્રજ્ઞતા મળે પછી કોઇ પણ ઘટનાથી મન વ્યથિત ન બને. જનક વિદેહીની સ્થિતિ પ્રાપ્ત થાય પછી આ સંસાર અસાર લાગે. ગીતામાં...
ભારતમાં ભગવાન રામચન્દ્ર જન્મ્યા હતા એ બાબતે ઇતિહાસકારોમાં કોઇ વિવાદ નથી પરંતુ ઇતિહાસના કયા ચોક્કસ કાળ ખંડમાં એ થઇગયા તે વિષે થોડો...
ઈરાન આજકાલ ચર્ચામાં છે. ઈરાક અને સીરિયા પર હુમલા કર્યાના એક દિવસ બાદ ઈરાને પાકિસ્તાનની સીમા પર મિસાઈલો છોડી હતી. આ ડ્રોન...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં ઉત્સવ બની ગયો છે કે પછી બનાવાઈ દેવાયો છે. ભાજપ માટે આ અવસર છે. કારણ કે,...
અયોધ્યામાં મંદિરનું ઉદ્ઘાટન આપણા ઇતિહાસના એક એવા અધ્યાયને બંધ કરે છે કે જેના વિશે ઘણા યુવાનોને ખબર નહીં હોય, પરંતુ બાકીના આપણે...