તાજેતરમાં જ અમેરિકન સાંસદોનું એક ગ્રુપ અમેરિકન સંસદની વિદેશી બાબતોને લગતી સમિતિના અધ્યક્ષ માઇકલ મેકોલ તેમજ પૂર્વ સ્પીકર નાન્સી પેલોશી સહિત ધર્મશાળામાં...
પરિવર્તનશીલતા પ્રગતિની નિશાની છે. કોઈ પણ સમાજની પ્રગતિ ત્યારે થાય કે જ્યારે વૈજ્ઞાનિક સમજ કેળવાતાં સામાજિક પ્રથાઓ બદલાય અને સમય સાથે સુસંગત...
આર્થિક પરિબળો સમાજવ્યવસ્થાને અસર કરે છે અને સામાજિક પરિબળો અર્થવ્યવસ્થાને. પણ, નવી બજારુ આર્થિક સમજણ માત્ર મોટાં મૂડીરોકાણો અને વિદેશ વ્યાપારને જ...
તા. ૧ જુલાઇથી ત્રણ નવા ફોજદારી કાયદા સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે. તેની સારી બાબતો અંગે સરકાર અને પોલીસ પોતાનો પ્રચાર કરી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે હવે તે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી....
સર્જકતા અને સર્જન બહુ વિશિષ્ટ બાબતો છે. સર્જન પર વધુ અધિકાર કોનો? સર્જકનો કે ભાવકનો? આ સવાલ એવો છે કે જેનો જવાબ...
1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. ભારતીય ન્યાયસંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ)...
વરાહ પુરાણમાં મુનિઓને વિચરતાં વૃક્ષો કહ્યા છે અને વૃક્ષોને સ્થિર ઊભેલા મુનિ તરીકે જાણ્યાં છે :- “રોપતિ વૃક્ષાત્ ચાતિ પરમાં તિન્ ”...
હ્રદય અને ખિસ્સાના ગુણધર્મ એક જ. એટલે તો બંને એક જ સ્થાને હોય. હૃદય પણ ડાબી બાજુ ને, ખિસ્સું પણ ડાબી બાજુ..!...
ઘરમાં સસરાએ પોતાના માટે બપોરની કોફી બનાવતાં પ્રિયા રડી પડી. તેની આંખોમાં આંસુ જોઇને વયોવૃદ્ધ સસરાએ પૂછ્યું, ‘વહુ બેટા, શું થયું?’ પ્રિયા...