શેકસપિયર કહી ગયા કે નામ મે કયા રખા હે. ભલા માણસ તે જમાનાની ખબર નહીં પણ નામના સ્પેલીંગ માત્રમાં ફેર હોય તો...
વિશાળ ભારતની સરહદો પણ વિશાળ છે, તેની સુરક્ષા માટે લશ્કરી અને અર્ધલશ્કરી દળો પવિત્ર ફરજ રાત દિવસ પોતાના પરિવારજનોથી દૂર રહીને પણ...
વરસાદ વધુ હોય કે ઓછો, મુશ્કેલીઓ આવે. જરૂરિયાત મુજબ હોય તો સારું. આ વખતે પહેલાં વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું. અરે...
ઘણા વખત થી જુવાનો અને પ્રૌઢ વ્યક્તિઓ આકસ્મિક હૃદયરોગના સમાચારોમાં હદ બહારનો ઉછાળો છેલ્લાં બે ત્રણ વર્ષમાં જ,વિશેષ કરીને કોરોના અને તે...
આ વર્ષના પવિત્ર અધિકમાસ અને પવિત્ર શ્રાવણ માસમા ઘર આંગણાના મહાદેવના મંદિરો સહિત શહેરના દૂર દૂરના મંદિરોમાં વિશેષ આજની નવી પેઢીના યુવાનોની...
પહેલાના લોકો પરમેશ્વરને પૂજતા હતા આજે તો માણસ પૈસાને પૂજે છે. આજના સ્વાર્થી જગતમાં પૈસાદાર માણસની ગણતરી થતી હોય છે. પૈસા વિનાના...
બુધવાર તા. 6ઠ્ઠી સપ્ટેમ્બરની ગુજરામિત્ર દૈનિકની દર્પણ પૂર્તિના સારાંશ લેખ અંતર્ગત લેખકએ વિચારશીલ મુદ્દો રજૂ કર્યો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામાંકિત કલાકારો આર્થિક...
તા.૧૩ સપ્ટેમ્બર , ૧૮૬૩ના દિવસે ગુજરાતમિત્રની સ્થાપના થયેલી. તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૨૩ના દિવસે ૧૬૦ વર્ષ પૂરા કરી ૧૬૧માં વર્ષમાં પ્રવેશ કરશે. આજે ૧૬૦ વર્ષ...
ઘેટાં એક હાર, પંક્તિ-શ્રેણીબદ્ધ ચાલે છે. એક પછી એક, એક બીજાનું અને બીજું ત્રીજાનું અનુકરણ કરે. કોઈકે કહ્યું છે કે, “ઘેટાં માટે...
શિસ્ત અને સંસ્કૃતિ માનવીમાં ઉત્તમ ગુણોમાંના છે. તેજ રીતે માનવીના સમુહ માટે પણ આ બે ગુણો જણાવ્યામાં આવ્યા છે. ભારત આઝાદ ન્હોતું...