ઉપર્યુકત વિષયને લઈને હમણાં દેશમાં ઘમસાણ મચ્યું છે. આજ સુધી દેશનું નામ ઇન્ડીયા બદલીને ભારત કરવા માટે કોઇને વિચાર સુધ્ધા આવ્યો નહોતો....
ક્રાન્તિવીરો અને શહીદોની કુરબાનીને સગવડિયા રાજકારણીઓ ભૂલાવી દઇ પોતાની જ આભાસી મહત્તા સ્થાપિત કરવા પ્રયત્નશીલ રહે છે. પહેલાના સપૂતોનાં સ્મૃતિચિહ્નો, સ્મારકોને પણ...
દેશમાં થતા માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘણો વધારો થયો છ. સવારમાં છાપુ ખોલીએ તો રોજ 25-30 નિર્દોષ લોકો કાળનો કોળિયો બનતા હોવાના સમાચાર...
રખડતા જાનવરે આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. બે આખલા લડતા લડતા દુકાનમાન ઘુસી જાય, તોડફોડ કરે. રસ્તા પર લડતા લડતા રાહદારી...
શ્રી ગણેશજીના આગમનને હજુ ઘણા દિવસો બાકી હોવા છતાં એમના આગમનની તૈયારી ત્રાસ રૂપે થઇ ચૂકી છે ! ડી.જે.નો ઘોંઘાટ અને મૂર્તિ...
5મી સપ્ટેમ્બર મુ.શ્રી ભગવતીકુમાર શર્માની યાદનો દિવસ છે. આંખના પલકારામા પાંચ વર્ષ પુરા થઈ ગયા. યાદ હજુ ભુલાય નથી. એક તરફી સંબંધનું...
રાત્રિની નીરવશાંતિમાં ખલેલ પાડતો રીક્ષા, છકડાં, ખટારાં, ચિત્રવિચિત્ર હોર્ન ચેનથી ઊંઘ પણ નહીં લેવા દે. માણસ હવે શહેરને શ્વસતા ટેવાઇ ગયો છે...
એકવાર કોઇ સંત પુરુષને રાજકુંવરે પૂછયું ‘તમારી સેવા તો હું દસ વર્ષથી કરું છું. મારા ચારિત્રય બાબતે આપ સારો અભિપ્રાય આપો. ગુરુજી....
જયારે કોઇપણ શહેરનો આર્થિક વિકાસ વધે છે ત્યારે તે શહેરમાં ક્રાઈમરેઇટ વધે છે.ત ેથી આપણા સુરમાં પણ ક્રાઈમરેઇટ વધી રહ્યો છે. પણ...
ગણપતિ સ્થાપના અંગેની વાસ્તવિકતા હવે અલગ થઈ ગઈ છે. અગાઉ ગણપતિની નાની સાઈઝની મૂર્તિઓ આવતી હતી. પરંતુ હવે દેખાદેખી તથા ચડસાચડસીમાં ઠેરઠેર...