વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિ આપઘાત કરે અને શહેરમાં કોઈનું રુવાડું નહીં ફરકે ત્યારે એમાં માનવું પડે કે આપણું સુરત ફાફડા સાથે...
તા. ૯/૮/૨૨ ના રોજ જીએસટીના દર કોણ નક્કી કરે છે? મથાળા હેઠળ ચર્ચાપત્ર પ્રગટ થયું છે. ચર્ચાપત્રનો સૂર છે કે, જે જીએસટીના...
સિત્તેરના દાયકાની શકિતશાળી અભિનેત્રી રાખીની અભિનયયાત્રાની સંઘેડાધાર રજૂઆત શો ટાઇમ પૂર્તિમાં કરવામાં આવી છે. ૧૯૮૨ માં રજૂ થયેલી દિલીપકુમાર, રાખી તથા અમિતાભ...
બેંકો ખાતાધારકો પાસેથી પૈસા જમા કરાવવાનો ચાર્જ, પૈસા ઉપાડવાનો ચાર્જ, મિનિમમ બેલેન્સ ચાર્જ, એટીએમ કાર્ડ ચાર્જ, ચેક સ્ટેશનરી ફી, ઉપરાંત ચેકરિર્ટન ચાર્જ,...
૫૭ નિર્દોષોનાં મોત માટે જવાબદાર ગુજરાતનો લઠ્ઠાકાંડ અને લમ્પી વાયરસને લીધે અસંખ્ય પશુઓનાં મોત, એ સાહેબના હર ઘર ત્રિરંગા, ઘર ઘર ત્રિરંગા...
વર્તમાન ગુજરાત સરકાર છેલ્લાં 10 વર્ષથી જાતજાતનાં જૂઠાણાંઓ ચલાવીને અને પ્રજાની કોણીએ ગોળ લગાડીને સત્તા મેળવતી રહી છે. પ્રજા પાસે પણ યોગ્ય...
ડૉ. મકરંદ કમાકરી (ટાટા મેમોરિયલ હોસ્પિટલ, મુંબઈ)એ સોશ્યલ મીડિયા દ્વારા ખાસ કરીને મહિલાઓને જાગૃત કરવા હેતુથી જણાવ્યું છે કે ફ્રીઝ અને તેમાં...
મોંઘવારીના ‘‘અજગર-ભરડા’’માં ભીંસાયેલી જનતા હવે ભાગ્યે જ એમાંથી છૂટી શકશે એમ લાગે છે. નાગપાશમાં ભીડાયેલાં શરીરોનાં હાડકાં ચૂરેચૂરા થઈ જશે? બળતામાં ઘી...
15 મી ઓગસ્ટે ઘર ઘર ધ્વજ ત્રિરંગો ફરકાવવાની સાથે પ્રતિજ્ઞા લઈએ, સ્વચ્છતા આપણો જન્મસિદ્ધ હક છે, જે રીતે બાળ ગંગાધર તિલકે સ્વરાજ્ય...
ખૂબ જ ટૂંક સમયમાં શહેરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે. કોરોનાના કપરા કાળમાંથી પસાર થયેલી સુરતની પ્રજા ગણેશ ઉત્સવ મનાવવા અતિશય ઉત્સાહીત છે...