રાજય સરકાર સાથે સાંજે ચર્ચા બાદ પોતાના પડતર પ્રશ્નોના મામલે માસ સીએલ પર જવાની એસટી કર્મચારીઓની હડતાળ આજે રાત્રે પરત ખેંચી લેવામાં...
મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શી વહિવટમાં માને છે અને જ્યારે પણ ખોટું થતું હોય...
આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની નિમણૂંકનો મામલો હવે...
આજે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ખાતે સીએમ ભૂપેન્દ્ર પેટલના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓના અસરગ્રસ્ત ખેડૂતો માટે...
સુરત: (Surat) પશ્ચિમ રેલવેએ (Western Railway) લોકોને વધુ રાહત મળી રહે એ માટે દિવાળી તહેવારમાં (Diwali Feastival) વિશેષ પાંચ સ્પેશિયલ ટ્રેનો (Train)...
નડિયાદ: કઠલાલ અને મહેમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. જોકે, હવે બુટલેગરો બેખોફ બની ગયા હોય તેમ પોલીસથી...
રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 5 કેસ નોંધાયા છે. બીજી બાજુ કોરોનાના 26 દર્દીઓ સાજા...
રાજ્યની પ્રજાને સરકારની યોજનાઓનો લાભ ઘર આંગણે જ મળી રહે તે માટે સ્થાનિક લોકોની રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા...
સૌરાષ્ટ્રમાં સપ્ટે. માસમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. જેના પગેલ ખેડૂતોને સહાય કરવા...
છેલ્લાં કેટલાંક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir Terrorist Attack) આતંકવાદીઓ હુમલા થઈ રહ્યાં છે. આંતકવાદીઓ પર કાબુ મેળવવા માટે ભારતીય સૈન્ય દ્વારા...