નિર્વિઘ્ને કાર્યની સફળતા માટે આપણાં સમાજમાં સૌ પ્રથમ ગણપતિની પુજા કરવામાં આવે છે અને માટે જ ખૂબ જ ભક્તિભાવ અને ઉલ્લાસ પૂર્વક...
જ્યાંનું પ્રવેશદ્વાર રાજમહેલના પ્રવેશદ્વાર જેવું લાગે અને જ્યાં અંદર જતાં રાજમહેલમાં જતાં હોય તેવો અનુભવ થાય એવા ગણેશોત્સવનું આયોજન આ વખતે સુરતના...
ગણેશ ઉત્સવ, તે આજ ઉત્સવ છે જેણે અંગ્રેજોની વિરુદ્ધમાં જન આંદોલન ઉભું કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઉત્સવને સાર્વજનિક રૂપમાં ઉજવવામાં...
આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. પ્રાચીન કાળમાં...
નજર ઉંચી કરીએ અને જેને જોતાં ડોક દુખી જાય તેને સ્કાય સ્ક્રેપર એટલે કે આકાશને આંબતી ઈમારતો તરીકે ગણી શકાય. આગામી તા.3જી...
તમે 107 વર્ષ પહેલાંના સુરતની કલ્પના કરો એ સમય એવો હતો જ્યારે ઘોડાગાડી માલેતુજાર લોકો માટેનું વાહનવ્યવહારનું સાધન ગણાતું અને સાઇકલ પણ...
સુરત: ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) નિમિત્તે ગજાનનની પ્રતિમાની સ્થાપના કરી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ગણેશોત્સવની શરૂઆત ભાદરવા સુદ ચતુર્થીથી...
સતત બે વર્ષ કોરોનાને કારણે ગણેશ ઉત્સવની ઉજવણી ફીકી રહી હતી. કોવિડ હવે જ્યારે બાય-બાય કરી રહ્યો છે ત્યારે તહેવારોની અસલ રોનક...
શોખીન સુરતીઓ ઓડિટોરીયમ્સમાં નાટક, નૃત્ય જેવા વિવિધ કાર્યક્રમો જોવા જતા જ હશો. આવા હોલમાં 1000થી 1200 લોકો બેસી શકે એટલી વ્યવસ્થા હોય...
સતત બે વર્ષ ગણેશ ઉત્સવ સહિતના મોટાભાગના તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. તહેવારોની ઉજવણી ફિક્કી રહી હતી પણ હવે કોરોનાની અસર...