નજર ઉંચી કરીએ અને જેને જોતાં ડોક દુખી જાય તેને સ્કાય સ્ક્રેપર એટલે કે આકાશને આંબતી ઈમારતો તરીકે ગણી શકાય. આગામી તા.3જી...
તમે 107 વર્ષ પહેલાંના સુરતની કલ્પના કરો એ સમય એવો હતો જ્યારે ઘોડાગાડી માલેતુજાર લોકો માટેનું વાહનવ્યવહારનું સાધન ગણાતું અને સાઇકલ પણ...
સુરત: ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) નિમિત્તે ગજાનનની પ્રતિમાની સ્થાપના કરી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ગણેશોત્સવની શરૂઆત ભાદરવા સુદ ચતુર્થીથી...
સતત બે વર્ષ કોરોનાને કારણે ગણેશ ઉત્સવની ઉજવણી ફીકી રહી હતી. કોવિડ હવે જ્યારે બાય-બાય કરી રહ્યો છે ત્યારે તહેવારોની અસલ રોનક...
શોખીન સુરતીઓ ઓડિટોરીયમ્સમાં નાટક, નૃત્ય જેવા વિવિધ કાર્યક્રમો જોવા જતા જ હશો. આવા હોલમાં 1000થી 1200 લોકો બેસી શકે એટલી વ્યવસ્થા હોય...
સતત બે વર્ષ ગણેશ ઉત્સવ સહિતના મોટાભાગના તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. તહેવારોની ઉજવણી ફિક્કી રહી હતી પણ હવે કોરોનાની અસર...
તમને યાદ હશે કે દૂરદર્શન પર પહેલાં રામાયણ અને મહાભારત સિરિયલ આવતી હતી. આ સિરિયલથી પ્રેરિત થઈ માતા-પિતા પોતાના બાળકોને કૃષ્ણ અને...
સ્વાદના શોખીન સુરતીઓ ફિટનેસ પ્રત્યે પણ સજાગ બન્યાં છે. સવારે તમે શહેરના બાગ-બગીચા, રોડ સાઈડ પર, બ્રિજ કિનારે, જીમમાં નજર દોડાઓ તો...
કોરોનાના કાળા પડછાયાને કારણે સતત બે વર્ષ સુરત સહિત સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી ફીકી રહી હતી. બે વર્ષ બાદ પૂર્વવત ધામધૂમથી...
ભાગળના શાકભાજી વિક્રેતાઓ માટે સવારે 5 વાગે દુકાન ખોલાતીભાગળના શાકભાજી વિક્રેતાઓ માટે પહેલાં આ બેકરી સવારે 5 વાગે ખોલવામાં આવતી. શાક વિક્રેતા...