કોરોનામાં એક વર્ષ સુધી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ હવે સુરતીઓ હેલ્થ પ્રત્યે વધારે કોન્શિયસ થતા જોવા મળી રહ્યા છે. ખાણી-પીણીના શોખીન સુરતીઓ...
સુરત: સુરત (Sruat)ના કેટલાક ઉદ્યોગકારો (Industrialist) ચેમ્બર (Chamber of commerce)ના નેતૃત્વમાં હાલમાં જ ત્રિપુરા (Tripura)માં રહેલી વેપાર (Business)ની સંભાવનાઓ જોવા માટે ગયા...
# રાષ્ટ્રીય ધોરી માર્ગ અને પ્રવાસન સ્થળને જોડતા માલેગામની ધીમે ધીમે વિકાસની ગતિ તરફ હરણફાળ # જે-તે સમયે માળ પરથી માળેગાવ +...
સુરત: કોરોના (Corona) સંક્રમણની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)માં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે ચાલુ વર્ષે અલૂણા મહોત્સવ (Aluna festival) પૂરેપૂરા...
આ અઠવાડિયે, તારીખ ૨૧ જુલાઈના રોજ, મુસ્લિમ આલમ બકરી ઈદનું પર્વ મનાવશે. ઈશ્વર પરની અનન્ય દ્ર્ઢ શ્રધ્ધા અને બલિદાની યાદમાં આ પર્વ...
આપણે ગીતા કથિત સંયમની સૂરાવલીઓને સાંભળી. હવે ભગવાન કૃષ્ણ આધ્યાત્મિક માર્ગે સૂક્ષ્મ પ્રયત્ન કરનારની સાધના પણ વ્યર્થ નથી જતી તે વિષયને સમજાવી...
પ્રાર્થના એ જ પારસર્માણ. વર્તમાન ઘોંઘાટ યુગમાં જીવનારા આપણને શાંતિની જેટલી જરૂર છે એટલી કોઈપણ યુગમાં નહોતી. વિજ્ઞાન પ્રાર્થનાનું વિરોધી છે એમ...
સંવેદનાયુક્ત જીવન જ સાચું જીવન છે. જીવનમાંથી સંવેદનાનું તત્વ ઓછું થઈ જાય તો જીવન જીવવાનો થાક લાગશે. જીવતર કપરું થઈ જાય છે,...
મનુષ્યનો સૌથી મોટો પુરુષાર્થ પૈસો મેળવવાનો જ હોય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ ઋષિઓએ દર્શાવેલા છે, તેમાં અર્થ...
સુરત: ઈન્કમટેક્ષ (Income Tax) કાયદા હેઠળ કરદાતાઓના કેસની પુનઃ આકારણી (Re-assessment) કરવાની જોગવાઈઓમાં ફાઈનાન્સ એકટ (Finance act), ૨૦૧૧ દ્વારા થયેલા સુધારાઓના પરિણામે,...