મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦ હજાર લીટર ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજનની ટેન્કનું લોકાર્પણ કથાકાર રમેશ ઓઝાના...
રાજ્યમાં કોરોનાને બ્રેક વાગી હોય તેમ રવિવારે રાજ્યમાં નવા 30 કેસો નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. જ્યારે 42...
રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગો આગામી તા. 26 જુલાઈ 2021 સોમવારથી ફરી શરૂ કરવામાં આવશે, ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે. ગાંધીનગર...
રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે હાલમાં શિક્ષણ કાર્ય બંધ છે. હવે ધીરે ધીરે કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. ધોરણ 12ના વર્ગો પણ ઓફ...
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને થયો છે. રૂપાણીના નેતૃત્વમાં...
ગુજરાત બે થી ત્રણ જિલ્લાઓમાં પેટ્રોલના ભાવો 100ને પાર કરી ગયા છે. જ્યારે ડિઝલના ભાવો 100ની નજીકમાં સરકી રહ્યા છે ત્યારે રાજ્યના...
રાજ્યમાં કોરોનાના 27 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે નવા 34 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7,...
ગુજરાતની જનતાને કોરોનાની મહામારીમાંથી બચાવવામાં તેમજ રસી ઉપલબ્ધ કરાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. રસીકરણ કાર્યક્રમમાં પણમાં વેક્સિનના અભાવે સરકારે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત મનપા અને અમદાવાદ મનપામાં 5-5 , વડોદરા...
છેલ્લા પાંચ વર્ષથી વિજ્ઞાન પ્રવાહમાં 35 હજાર જેટલા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ચિંતાજનક ઘટાડો થયો છે, તે મુદ્દો ગુજરાત કોંગ્રેસ દ્વારા ચિંતા વ્યક્ત...