કેસર હોય કે હાફુસ ગુજરાતી કેરી પાછળ ગાંડો જ હોય. સૌરાષ્ટ્રની કેસર – તાલાળાની બિનપિયત તો ભારત અને ભારતની બહાર દુનિયાભરમાં કેરી...
દરેક જીવોને માટે હવા, પાણી અને અનાજ(ખોરાકની) અને રહેઠાણની ખાસ જરૂર છે. તો હવા બચાવો, પાણી બચાવો, અનાજ બચાવો, માટી(જમીન) બચાવો, વૃક્ષો...
નર્મદા જિલ્લો (Narmada District) આદિવાસી બહુલ વસતી ધરાવતો જિલ્લો છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ (Tribal) હાલમાં પણ મહેનત કરી, ખેતી કરી પોતાનું...
ભારત દેશ તેના વિવાદાસ્પદ ગોડમેનો દ્વારા જાણીતો છે. ઇન્દિરા ગાંધીના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારી નામના ગોડમેન હતા, જેઓ પોતાના પ્રાઇવેટ જેટમાં ઉડતા હતા....
આપણે સમજ્યા કે ભગવાનના સ્વરૂપને સમજ્યા વિના જગતના જીવો સંસાર સાગરમાં અનંત કાળ સુધી ભટક્યા કરે છે. આપણે એ પણ જાણ્યું કે...
એક શેઠ બીમાર થયા અને લગભગ મરણપથારી એ હોય એવું તેમને લાગી રહ્યું હતું એટલે અંતે હવે પોતાના કર્મો સુધારી લેવાનું વિચાર્યું....
ભગવાન હવે દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રોના આ નીચ વ્યવહારથી જે આપત્તિ ઉપસ્થિત થઈ છે, તેનું કથન પણ હવે કરવાના છે. એટલું...
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણ ભગવાન પાસે એક જ વાંસળી હતી. પણ એવું નથી. શ્રીકૃષ્ણ ભગવાન પાસે અલગ અલગ...
જેઠ માસમાં વ્રતોમાં વટ પૂનમને ઉત્તમ અને પ્રભાવી વ્રતોમાંથી એક માનવામાં આવે છે. આ વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય...
આણંદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ બોરસદ શહેરમાં શનિવારની મોડી રાત્રે બે જુથ વચ્ચે થયેલો ઝઘડો પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો. આ મામલાને...