ડૉ. ધર્મીબેન બળદેવભાઈ પટેલે શિક્ષણશાસ્ત્ર વિષયમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરેલ છે. તેઓ છેલ્લાં 15 વર્ષથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા છે. હાલમાં કોલેજ ઓફ...
મારા એક પરિચિત બીમાર છે, એવી ખબર મળતાં એમની ખબર કાઢવા હું એમના ઘરે ગયો. પથારીમાં પડ્યા પડ્યા એ ખૂબ પીડાતા હતા....
આ સમસ્ત બ્રહ્માંડ વિશ્વનો રચયિતા એક પરબ્રહ્મ – શિવ છે. જગત શિવમય છે. જગતનો આકાર, પ્રકાર ઉદ્દગાર અને આવિષ્કાર શિવથી છે, શિવનો...
જન્મ છે, તેને મરણ છે. મૃત્યુ અપરિહાર્ય છે, તેમ સૌ સ્વીકારે છે અને છતાં મનુના આ પુત્રો, માનવો મૃત્યુને ટાળવાના, મૃત્યુમાંથી મુક્ત...
ક્ષીરસમુદ્રમાં ત્રિકૂટ પર્વત પર એક બળવાન હાથી અનેક હાથણીઓ અને બચ્ચાં સાથે રહેતો હતો. ઉનાળાની ગરમીમાં તે એક સરોવરમાં પરિવાર સાથે જળક્રીડા...
‘‘જીવન સરિતાને તીરે’’ના લેખક શ્રી દિનેશ પંચાલે સુંદર વિચાર એકવાર રજૂ કર્યો હતો. ‘‘પારસીઓ પોતાના ધર્મસ્થાનો પાછળ બેફામ ખર્ચ કરવાને બદલે વિશાળ...
આર્યસમાજની સ્થાપના મહર્ષિ દયાનંદ સરસ્વતિએ ઈ.સ. 1875માં કરી હતી. આ આર્યસમાજ પ્રાચીન વૈદિક મૂલ્યોને આધારે ભારતનું સર્વપ્રથમ હિન્દુ સંગઠન છે. પરંપરાગત અવિરત...
અમેરિકા નામની વિશ્વની મહાસત્તા ‘ગન કલ્ચર’ને લીધે લાચારીતા અનુભવે છે. શસ્ત્રો અંગેના ઉદાર કાયદાઓને લીધે માત્ર 18 વર્ષના છોકરાએ ગોળી મારી 19...
આપણા વડાપ્રધાનની માતૃભકિત તથા માતૃપૂજન મિડીયા દ્વારા અવરનવર દેશવાસીઓને ખબર પડે છે. માતૃદેવો ભવ: પિતૃદેવો જાવ: એ આપણી સંસ્કૃતિ છે. પરંતુ તેઓના...
હું ઉત્તર ભારતમાં ઉછર્યો હોવા છતાં અમારા ઘરે જે અખબાર આવતું હતું તેનું મુખ્ય મથક તે વખતે કલકત્તા તરીકે જાણીતા મોહન શહેરમાં...