ફટાકડા પર દિલ્હીમાં પ્રતિબંધ લગાવવાની જાહેર હિતની એક અરજી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ એવી ટકોર કરી છે કે આ નીતિ માત્ર દિલ્હીનાં...
2025ની નવરાત્રિ ગુજરાત માટે ‘હાઈટેક’ નવરાત્રિ બની છે! એસી કે વોટરપ્રુફ ડોમો, ઝાકઝમાળ રોશનીવાળા સ્ટેજોને લઈને નહીં પરંતુ અદ્યતન જાસૂસી ઉપકરણોને લઈને...
કોઈ પણ કલાથી સૌંદર્યનું નિરૂપણ થાય છે. ભારતમાં 64 કલાનો ઇતિહાસ સંકળાયેલો છે. પરંતુ મુખ્ય આધાર કુદરત પર હોય છે. કલાથી વરેલો...
ભ્રષ્ટાચારની દુનિયામાં એક નવો “ઉત્સવ” આવ્યા છે. જી.એસ.ટી. બચત ઉત્સવ. નામ આકર્ષક છે, પ્રચાર મોહક છે, પરંતુ હકીકત કડવી છે – પ્રજાના...
29મી સપ્ટેમ્બર પુરા વિશ્વમાં ‘વર્લ્ડ હાર્ટ ડે’ તરીકે ઉજવાય છે. સ્પેનના જાણીતા કાર્ડીઓલોજીસ્ટ એન્ટની ડી લ્યુના 1997 થી 1999ના વર્ષ દરમ્યાન ‘વર્લ્ડ...
સુરત શહેરના ચોવીસે કલાક ટ્રાફિકથી ધમધમતા એવા સહારા દરવાજે કડોદરા ચાર રસ્તા, પર્વત પાટિયા અને સરદાર માર્કેટ તરફથી શહેરમાં રિંગરોડ અને દિલ્હીગેટ...
પ્રત્યેક સંબંધ દ્વારા માનવી લાગણી, હૂંફ અને માનવતા જેવા સંબંધોનો આગ્રહ સેવતો હોય છે જે બંને પક્ષે આવકાર્ય હોય. પરંતુ વર્તમાન સમયમાં...
એક તરફ દેશમાં ઉદ્યોગ-ધંધાને આગળ વધારવા માટે સરકાર દ્વારા નવા નવા વાયદાઓ કરવામાં આવે છે પરંતુ બીજી તરફ એવી પણ સ્થિતિ છે...
હવે શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે એવામાં દિલ્હીમાં પ્રદૂષણને લઇને અત્યારથી જ ચિંતા વધી ગઇ છે ત્યારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અટકાવવા...
તા.4-9-25ના ગુ.મિ.માં વિદ્વાન લેખક ડો. જયનારાયણ વ્યાસનો વિશ્વ આદિવાસી દિવસ વિશેનો લેખ સત્ય હકીકત બતાવનારો, દેશ અને દુનિયામાં આદિવાસીનો ઝંડો લઇને ચાલનારા...