નર્મદા જિલ્લાને ગુજરાતનાં મીની કાશ્મીરનું બિરુદ મળ્યું છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રજવાડી નગરી રાજપીપળાનો ઇતિહાસ પણ એકદમ રોચક છે. સૌને આશ્ચર્ય...
સત્ય અને ધર્મના ઉપદેશક, વાણી અને ચમત્કારોથી લોકોના દુ:ખદર્દોનું નિવારણ કરનારા, શ્રી ચંદ્ર ભગવાન શ્રી ચંદ – ચંદ્રજી મહારાજના નામથી જાણીતા એવા...
મધર ટેરેસા અને ગાંધીજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા, આપણે ઉદાહરણ સાથે જોઈ. આ જ બાબતે હવે થોડી વધુ વિગતો જોઈએ. મધર ટેરેસા...
ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, ભક્ત્યા મામ્ અિભજાનાતિ. કેવળ ભક્તિ દ્વારા શ્રીકૃષ્ણને સમજવા જોઇએ. વાસ્તવમાં શ્રીકૃષ્ણને સમજવા સંભવ નથી કારણ કે શ્રીકૃષ્ણ...
હિન્દુ તહેવારોની શૃંખલામાં અત્યારે ધાર્મિક અને આનંદ ઉલ્લાસનું પર્વ ગણેશોત્સવ ચાલે છે. કોરોના દરમ્યાન બે વર્ષમાં અનેક મર્યાદાઓ વચ્ચે ગણેશ-ઉત્સવની મર્યાદિત ઉજવણી...
એક વખત ચાર મિત્રોએ એક ઊંચા પહાડ ઉપર આરોહણ કરવાની યોજના ઘડી. બધા ઉપડયા. રસ્તામાં એક નદી આવી. એકે કહ્યું “નદી ઊંડી...
છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લા મથકની આસપાસના વિસ્તારમાં 100 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલી છે. જ્યારે કાચો પથ્થર કાઢવાની 11 જેટલી...
વડોદરા : વડોદરા શહેરના તરસાલી ચોકડી પાસે આવેલ લેન્ડફિલ્ડ સાઈટ નજીકથી અજાણ્યા ઈસમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ સ્થળ પર પહોંચી...
વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ એવા મોલ પાસે આવેલ ડ્રિમ આઇકોનીયા ખાતે સામાજિક કાર્યકર ઘનશ્યામ ફૂલબાજે અને તેમના પુત્ર દેઉલ...
મલેકપુર: કડાણા તાલુકાની બુચાવાડા ગામની બનેલી પ્રાથમિક શાળા જર્જરીત બનતા 207થી વધુ બાળકો અને સાત શિક્ષકોના જીવ જોખમમાં મુકાયા છે. શાળાના ચાર...