યુવા વિચારો, વિવેક અને ધ્યેયપ્રાપ્તિનાં પતંગોની ઊંચી ઉડાન સાથે વર્ષનો સૂર્યોદય થાય. વ્યસન – કેન્સરમુક્ત ભારત, જ્ઞાનની દેવી સરસ્વતી અને શિવરાત્રિની ભક્તિ...
મનમોહન સિંહ કહેતા કે ઈતિહાસ એમને ન્યાય આપશે. ન્યાયોચિત ગુણવાન કરવા માટે એમના સંપૂર્ણ વ્યક્તિત્વ અને એમની માનસિકતાનાં લેખાંજોખાં કરવાં જરૂરી છે....
૨૦ જાન્યુઆરીના રોજ અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળશે. આ પ્રસંગને વિશેષ યાદગાર બનાવવા માટે ટ્રમ્પે કેટલાક વિશિષ્ટ મહાનુભાવોને નિમંત્ર્યા...
દરેક વ્યક્તિ પાસે અનેક પ્રકારની આવડત હોય. વ્યક્તિને જીવનમાં આગળ વધવા આવડત જરૂરી છે. અનેક પ્રકારની લલિત કળાઓ માનવ જીવનને સમૃદ્ધ બનાવે...
કોંગ્રેસ પક્ષમાંથી ચુસ્ત આગેવાની હેઠળ સતત ટર્મ માટે લોકલાગણીને માન આપી વડા પ્રધાન તરીકેની સેવા આપી હતી કે પહેલાં તેઓશ્રીએ રીઝર્વ બેંકના...
ઉપનિષદ કહે છે “માનવશરીર દ્વંદ્વ છે. જે પશુતા (શરીર) તરફ ગતિ કરતો સુખમાં જીવે છે (અને) ઐશ્વર્ય (ચેતના) તરફ ગતિ કરે તો...
૨૦૨૫ની શરૂઆત થાય એની પૂર્વ સંધ્યાએ એક સારી ઘટના બની. મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેનસિંહે મણિપુરની જનતાની માફી માગી અને કહ્યું કે, છેલ્લા...
થોડા દિવસ પહેલાં સુરતના એક વેપારીએ ધંધામાં નુકસાન થવાની હતાશામાં આવેશમાં આવીને પોતાના સગા દીકરાની અને પત્નીની હત્યા કરી નાખી હતી. પોતાના...
આર્લેન્ડની સાહિત્યિક સફળતા-પાછળ સરકારી આ ટર્સ કાઉન્સિલ છે. જે સાહિત્ય માટે વાર્ષિક કરોડો રૂપિયા ફાળવે છે. લેખકોને સરકાર તરફથી કરોડોના પુરસ્કારો આપવામાં...
ઉપર મુજબના શબ્દો એક સમયે હાલના PM નરેન્દ્ર મોદીએ ઉચ્ચારેલા. હવે જુઓ, દેશમાં કેટલું ખવાઈ રહ્યું છે? તાજેતરમાં મધ્ય પ્રદેશના એક RTO...