નડિયાદ: નડિયાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીને લઇને પ્રજા પરેશાન છે. કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં પણ શહેરમાં ક્યાંય સ્વચ્છતા જોવા મળતી નથી....
આણંદ :કરમસદ સ્થિત ભાઇકાકા યુનિવર્સિટી ખાતે સ્વીડનની ઇન્સ્ટિટ્યુટના ગ્લોબલ હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર ડો. વિનોદ દિવાનએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ રોગની...
વડોદરા: વર્ષ 2017માં વડોદરા મહાનગર પાલિકાના દ્વારા એક્વિઝિશન એક્ટ મુજબ જમીન માલિકોની લગભગ 40 હજાર સ્ક્વેર ફૂટ જમીન લઈ રોડ બનાવ્યો હતો...
આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીનો ઘરકંકાસ કોર્ટમાં પહોંચ્યા બાદ હવે જાહેરમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે....
વડોદરા : સિંઘરોટ પાણી પૂરવઠા યોજનામાં 26.50 કરોડનું કોર્પોરેશનને નુકસાન થયું હોવાના મામલે પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન મ્યુનિ કાઉન્સિલર દ્વારા કોન્ટ્રક્ટરને...
વડોદરા : હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. તેમાંયે ચૈત્ર નવરાત્રીમાં ભક્તો અને સાધકો મા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા અર્ચના કરીને...
વડોદરા : પડતર માંગણીઓ સંદર્ભે તબીબોની ચાલી રહેલ રાજ્યવ્યાપી હડતાળ બીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. ત્યારે મેડિકલ ટીચર્સ એસોસિએશન વડોદરાના...
વધતી જતી વસતિ ની પ્રમાણ માં ચીજવસ્તુ નું ઉત્પાદન શક્ય ન હોય અથવા ચીજવસ્તુ ની આયાત અંગે નાં પ્રશ્ન હોય છેવટે પીસાવાનું...
નજીકના ભૂતકાળમાં સરકારશ્રીએ આપણા વાહન ધારકોને નવા હાઈ સિક્યોરીટીની નવી નંબર પ્લેટની ન્યુનત્તમ ખર્ચે જોગવાઈ કરી આપી. હેતુ ઘણો શુધ્ધ હતો. અકસ્માત...
માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજીએ ગાંધીનગર મુકામે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ગુજરાત વિધાનસભામાં જે વાત આઝાદીના પ્રથમ વર્ષથી જ લાગુ પડતી હતી તે...