પિતામહ બ્રહ્માજી વ્યાસજીના મનનો આ ભાવ જાણી ગયા. ભગવાન વ્યાસની લોકકલ્યાણની ભાવના જાણીને પિતામહ બ્રહ્માજી તેમના આશ્રમ પર પધાર્યા. પિતામહ બ્રહ્માજીના દર્શન...
અયોધ્યાના રઘુવંશી રાજા દશરથ ત્રણ-ત્રણ પત્ની હોવા છતાં સંતાનસુખથી વંચિત હતા તેથી વ્યથિત રહેતા હતા. ઋષિ વશિષ્ઠે તેમને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાની સલાહ...
આપણે બ્રહ્મનિષ્ઠ ગુરુની મહત્તા સમજ્યા હવે તે જ શ્લોકમાં परमां गतिम् કહીને ભગવાન બ્રહ્મવિદ્યાની મહત્તા જણાવે છે. “વિદ્યયાઽમૃતમશ્રુતે” જેવા અનેક શાસ્ત્રવચનો “વિદ્યા”...
આપણાં ભારતમાં કેટલાંય મહાન ગ્રંથો છે, જેમાં રામાયણ એક એવું મહાકાવ્ય છે, જેના માટે ભારતવાસીઓના જ દિલમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોમાં...
વર્ષો પહેલાંની વાત છે. એક જાણીતા ધર્મગુરુ ઠેરઠેર કથાઓ કરી પ્રતિષ્ઠા પામેલા. સમાજમાં તેમના શિષ્યો અને ધર્મપ્રેમીઓમાં તેમનું ખૂબ માન. તેઓ જ્યાં...
આજે શિક્ષણ વધ્યું છે તે છતાં મનુષ્યને ન શોભે તેવા પ્રસંગો સમાજમાં થતા જોવા મળે છે. શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન એ જ...
૨.૨ કરોડની વસતિ ધરાવતું શ્રીલંકા અંધાધૂંધીમાં ધકેલાઈ ગયું તેની પાછળ તેની સરકારની દેવું કરીને જલસા કરવાની આર્થિક નીતિ જવાબદાર હતી. શ્રીલંકાની સરકાર...
આપણે થોડા સમયથી રોજ છાપામાં હત્યાના સમાચાર વાંચીએ છીએ. રોજ એક બે હત્યાના બનાવો બને છે. આ વાંચીને આપણને થાય છે કે...
માનવરચિત બંધારણમાં સુધારાવધારા કે નવેસરથી રચના શકય છે, પણ જયારે આકાશી કિતાબને સમસ્ત વિશ્વના અબજો અનુયાયીઓ, વિદ્વાનો સંપૂર્ણપણે દિલોજાનથી માનતા હોય, અનુસરતા...
ઇમાનદારી, પ્રામાણિકતા હજી સુધી મરી પરવારી નથી, તેનું જીવતું ઉદાહરણ છે રીક્ષાવાળો કાલુ – કાલીદાસ. ચોકબજારનો કાલીદાસ અત્યંત સાધારણ પરિવારનો ખૂબ મહેનતુ...