સંતરામપુર : મહિસાગર નદીના નીર આધારીત કડાણા જુથ પાણી પુરવઠા યોજના સાકાર કરવામાં આવી છે, જેમાં સંતરામપુર અને કડાણાના 134 ગામોમાં પાણી...
આણંદ : આણંદના રોકડીયા હનુમાનજી મંદિર ખાતે સર્વાવતારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી ચૈત્ર પૂનમ 16મી એપ્રીલના રોજ હનુમાન પ્રાગટ્યોત્સવ ખૂબ જ...
નડિયાદ: માતર તાલુકામાં તલાટીઓના મહેકમ મુજબ ભરતી કરવામાં ન આવતા તલાટીઓની ખેંચ પડી રહી છે. એક તલાટીને બે થી વધુ ગામોનો વધારાનો...
છેલ્લા કેટલાક લાંબા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે નિંતરત યુધ્ધ ચાલી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપ યુરોપના દેશો અને અમેરિકાએ રશિયા પર...
ભારતના એક ડુંગરાળ પ્રદેશ પૂર્વભારત (પૂર્વોત્તર ભારત) ની એક કહાની જોવા મળી છે. તાજી ને તરતની કહાની મળી છે. આ શિક્ષણ લેવા...
ઘણાને યાદ હશે એ નજારો કે જ્યાં મોટા તંબુમાંથી વાઘ, સિંહ, હાથી તથા વાંદરાના આવજો આવતા હોય અને જો તમે તંબુમાં અંદર...
ચૌટાબજાર વિઠ્ઠલવાડી ખાતે આવેલી શાહ જમનાદાસ ચુનીલાલ ઘારીવાલાની ગણના સુરતની જુનામાં જૂની મીઠાઈ બનાવનાર પેઢીઓમાં થાય છે.બીજી રીતે કહીએ તો સુરતીઓ અને...
આજની મોટાભાગની ફિમેલ્સ પોતાના શરીરને કોમળ બનાવવા અને તેની કોમળતા ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ રહે છે ત્યારે આપણા શહેરમાં કેટલીક યુવતીઓ એવી...
હાલમાં મુસ્લિમોના પવિત્ર માસ રમઝાનની ઉજવણી ચાલી રહી છે ત્યારે દરેક ધર્મના તહેવારનો આનંદ માણતા કેટલાંક સુરતીઓ રમઝાન માસમાં શહેરમાં ભરાતા ખાણી...
થોડા દિવસ પહેલાં હરિદ્વાર ખાતે દક્ષિણ એશિયાની પીસ એન્ડ રીકન્સીલીએશન ઇન્સ્ટીટ્યુટના ઉદઘાટન સમારોહમાં ભારત દેશનાં ઉપપ્રમુખ શ્રી નાયડુજીએ ઘણાં ભારતીય રાજકારણીઓની માન્યતાને...