તાજેતરમાં બારડોલી આસપાસમાં હની ટ્રેપમાં ફસાયેલી વ્યક્તિઓના કિસ્સા પ્રકાશમાં આવ્યા જે અનેક પ્રશ્નો ઊભા કરે છે. અશ્લીલ હરકતો કરવા માટે ઉશ્કેરતી તાલીમબદ્ધ...
જે રેતી સોનુ, ચાંદી, હીરા, મોતી મૂલ્યવાન છે, તે જ રીતે રેતી પણ મૂલ્યવાન છે એટલે જ બેફામ પણ રેતીની ચોરી અને...
મહામારીના સમયમાં યોગ,ધ્યાન,પ્રાયાણામ અને નિયમિત કસરતથી આત્મરક્ષણ મળ્યું.આ બધું જ થોડો સમય બરાબર ચાલેને પછી કાંટાળો આવવા માંડે,એમ પણ બને.શાળા મહાશાળામાં શિક્ષક...
હાલ મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વાવાઝોડા એ અકલ્પ્ય નુકસાન કર્યું. અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી...
કોરોના મહામારીએ આ જગતને ઘણું દેખાડ્યું પણ છે અને ઘણું શીખવાડયું પણ છે. ભારે પવન વેગથી વૃક્ષ પરથી જેમ પાંદડાં ટપોટપ ખરી...
પાણી એક વાર આપણી પાસે આવે, નાહવા, ધોવા, પીવા, રસોઇ કરવા જેવા અનેક ઉપયોગ ઉપરાંત એ ટોઇલેટ ફલશીંગ માટે પણ વપરાય છે....
મોબાઈલ એ હવે આપણા જીવનનું અંગ બની ગયો છે. પ્રધાન મંત્રીથી માંડીને પટાવાળા સુધી અને બાર વરસના બાળકથી શરૂ કરી બાણુ વરસના...
મહાત્મા ગાંધીજીનું સૂત્ર છે ‘સત્ય એ જ પરમેશ્વર.’ કોઇ પણ સામાજિક, રાજકીય કે આર્થિક બાબતમાં સત્યને સાબિત કરવાની જરૂર રહેતી નથી જયારે...
બે–ચાર દિવસ પહેલાનાં ગુજરાતમિત્રમાં સમાચાર વાંચવા મળ્યા કે ટાટા સ્ટીલની મેનેજમેન્ટે કોરોનાને કારણે મોતને ભેટેલ કર્મચારીઓના જીવીત કુટુંબીજનોને ૬૦ વર્ષની ઉંમર સુઘી...
મનની સ્થિરતા જરૂરી છે. શારીરિક કાર્યોથી થાક લાગે તો માનવી આરામ કરે પછી થાક ઉતરી જાય છે. મનોમંથન કરી માનવી અનેક વિચારો...