પહેલાં સોમનાથને નવી ઓળખ મળી. પછી કેદારનાથને નવી ઓળખ મળી. હવે કાશી. આ અત્યંત પ્રાચીન નગર તેના પુનર્વિકાસને કારણે ફરી પ્રકાશમાં આવ્યું...
પોતાને રાજગાદી પર ત્રીજી વાર બેસાડનાર બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતાથી ફૂલાઇને મમતા બેનરજીએ હવે દિલ્હી પર મીટ માંડી છે. પોતાના ટેકેદારો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 19 મી નવેમ્બરે ત્રણ વિવાદાસ્પદ ખેતી કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત કરી. ગયા વર્ષની તા. 26 મી...
પદ્મ એવોર્ડ 1950 થી આપવાનું શરૂ થયું અને 1978, 1979, 1993, 1997 અને 2020 સિવાય દર વર્ષે વિવિધ લોકોને અપાતા આવ્યા છે....
કેટલાંક રાજયોમાં ચૂંટણીમાં પછડાટ ખાધા પછી લોકમિજાજ પારખી લઇ કેન્દ્ર સરકારે આખરે ગયા સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના ભાવની આબકારી જકાતમાં રૂા. દસનો...
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે હિંદુત્વની પ્રેરણામૂર્તિ સમાન સાવરકરે ગાંધીજીની સલાહથી બ્રિટીશ સરકારને દયાની અરજી કરી હતી અને તેમને બદનામ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ થાય...
કોંગ્રેસ કારોબારીની તા. 16મી ઓકટોબરની બેઠકથી રાજી થનાર જો કોઇ લોકો હોય તો તે સોનિયા ગાંધી અને તેમના પરિવારની નિકટના લોકો જ...
કાશ્મીર ફરી ઇસ્લામ ત્રાસવાદીઓ દ્વારા હિંદુઓ અને શીખોને નિશાન બનાવી કરાતી હત્યાઓનું સાથી બની રહ્યું છે. આ હત્યાઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ....
વીસ વર્ષ પહેલાં તા. ૭ મી ઓકટોબરે નરેન્દ્ર મોદીનો ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિ થયો હતો. મોદી આજે પણ ભારત સમસ્યાઓ અને...
ઘણાને ખબર નહીં હોય કે બેસવાના અધિકાર માટે વેપારી સંસ્થાઓમાં કામ કરતા કામદારોની લાંબી લડત ચાલી છે. ઘણા કિસ્સાઓમાં તેમને તેમની 10-12...