અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમને ભણાવવામાં આવતું હતું કે ભારતના રાષ્ટ્રધ્વજમાં જે કેસરી રંગ છે તે શૌર્યનું પ્રતીક છે, લીલો...
જૈન ધર્મ પાળતી કોમ મહાજન તરીકે પણ ઓળખાય છે. દેશના ધંધા તેમ જ ઉદ્યોગોમાં જૈનો મોખરે છે. ભારતના અને એશિયાના પ્રથમ નંબરના...
દેશનાં કોઈ પણ રાજ્યનાં ગરીબો ઝેરી દારૂ પીને મરે ત્યારે વિપક્ષો માગણી કરતા હોય છે કે દારૂબંધીની નીતિને કારણે તેવું બન્યું છે....
ભારતમાં આજની તારીખમાં પણ હવાઈ સફર લક્ઝરીનું પ્રતીક માનવામાં આવે છે. ઉનાળાની અને દિવાળીની રજાઓમાં ભારતનાં રેલવે સ્ટેશનો પર અફડાતફડીનો માહોલ હોય...
ચીનનો યુદ્ધખોર ઇતિહાસ જોતાં ગયા શુક્રવારે યાંગત્સે વિસ્તારમાં ચીને કરેલી ઘુસણખોરી જરાય આશ્ચર્યજનક ન હોવી જોઈએ. બીજિંગ દ્વારા મોકલવામાં આવેલો આ એક...
ભારતની લોકશાહીના ત્રણ પાયાઓમાં સંસદ, કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. કારોબારી અર્થાત્ પ્રધાનમંડળ વચ્ચે આવે છે, પણ તેનો પ્રભાવ બાકીના બે...
આજકાલ ભારતમાં બાળકોને કોડિંગ શીખવવાનો ક્રેઝ ચાલુ થયો છે, તેની પાછળ કોડિંગના જોબમાં થતી લખલૂંટ કમાણી છે. દક્ષિણ ગુજરાતના નાના શહેરનો ૨૧...
ટેક જાયન્ટ કંપનીઓ દ્વારા કર્મચારીઓની હકાલપટ્ટી કરવાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તેનું સૌથી વધુ નુકસાન ભારતનાં નાગરિકોને થવાનું છે. એક...
આજની યુવા પેઢી ઉપર ફિલ્મોનો અને ટી.વી. સિરિયલોનો ભારે પ્રભાવ હોય છે. કમલા હસન અને રતિ અગ્નિહોત્રીની ફિલ્મ ‘એક દૂજે કે લિયે’જોયા...
મેટા કંપનીએ ૧૧,૦૦૦ કર્મચારીઓને ૨૪ કલાકની નોટિસમાં છૂટા કર્યા તે પછી એમેઝોન કંપનીએ ૧૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. એમેઝોનમાં કુલ...