લગભગ ત્રણ દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૌથી ખરાબ લશ્કરી સંઘર્ષનો અંત આવ્યાના થોડા દિવસો પછી ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે...
આપણે ત્યાં કહેવાય છે કે મિત્રની કે શત્રુની સાચી ઓળખાણ કટોકટીના કાળમાં થાય છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો ત્યારે...
ભારતીય સેનાએ જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે ઉત્તરમાં બારામુલ્લાથી દક્ષિણમાં ભૂજ સુધી આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર ૨૬ સ્થળોએ ડ્રોન...
૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તેમાં પાકિસ્તાનના બે ટુકડા થયા હતા અને બાંગ્લા દેશનું સર્જન થયું હતું. ૨૦૨૫ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના પરિપાકરૂપે...
પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાંઓ પર ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી ભારતની મહિલા લશ્કરી અધિકારી અને ગુજરાતની દીકરી કર્નલ સોફિયા કુરેશી સમાચારમાં છે. ભારતીય...
પહેલગામ હુમલાનો બદલો લેવાની ભારતભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે આ હુમલા પછી ભારત સરકારને ત્રણ ધારદાર સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના...
મજબૂરીનું બીજું નામ રાજકારણ છે. રાજકારણમાં સત્તા ટકાવી રાખવા માટે ઘણી વખત અણગમતા નિર્ણયો કરવા પડતા હોય છે અને થૂંકેલું પણ ચાટવું...
કાળાં માથાંનો માનવી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવાની ડંફાસો મારે છે, પણ યુરોપના દેશોમાં વીજળી ગુલ થયાના...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.આ નિર્ણયોમાં રાજદ્વારી મિશન ટૂંકાં કરવા અને...
પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ૨૦૧૯ પછી જમ્મુ અને કાશ્મીરમાં થયેલો સૌથી ઘાતક હુમલો છે, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ હુમલા...