નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની અદાલતોમાં ચાર વર્ષથી ચાલી રહેલા 69,000 શિક્ષકોની ભરતીના વિવાદમાં સુપ્રીમ કોર્ટે હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી...
સુરતઃ શહેરના સૈયદપુરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગણેશજીની પ્રતિમા પર મુસ્લિમો દ્વારા પત્થરમારાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર વિસ્તારમાં કોમી તંગદિલી છવાઈ...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ગયા અઠવાડિયે કોલકાતા પોલીસ કમિશનર પોતે રાજીનામું...
પટનાઃ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. સીએમ પટનાના બારહ વિસ્તારમાં બે સરકારી ઇમારતોનું ઉદ્ઘાટન કરવા ગયા હતા....
દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર 1 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો છે. પર્યાવરણ મંત્રી...
કાનપુરમાં ફરી એકવાર ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના રવિવારે મોડી સાંજે અનવર-કાસગંજ રૂટ પર બની હતી. કાલિંદી...
સુરતઃ રવિવારની રાત્રે સૈયદપુરામાં વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર મુસ્લિમો દ્વારા પત્થરમારો કરાયા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે....
નવી દિલ્હીઃ કોલકાતા રેપ-મર્ડર કેસ સામે આવ્યાના એક મહિના બાદ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી ચીફ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.9 વડોદરામાં હાલ ગણેશઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે, વડોદરાના નવલખી કુત્રિમ તળાવ નજીક જીઈબીના થાંભલા પર બે માણસો કામગીરી માટે...
જો કે શહેરના કેટલાક વિસ્તારો કોરાકટ રહ્યા *મધ્ય ગુજરાત, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તા.10,11 તથા 15 થી 19 સપ્ટેમ્બર દરમિયાન હળવા વરસાદની...