વાઘોડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા અસરગ્રસ્તોને સહાય મળે તે માટે આવેદનપત્ર વાઘોડિયા:: દેવ નદીના પુરે વેરેલા વિનાશમા સર્વસ્વ ગુમાવનાર પરીવારોને તથા ખેડુતોને આર્થીક...
મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સોમવારે સેંકડો વિરોધ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ રાજભવન પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ ભાગતા જોવા મળ્યા હતા. પોલીસ અને...
શિનોર: આધેડ મહિલા પર સામુહિક બળાત્કાર કરી ગળે ટૂંપો આપી હત્યા કરનાર ચારેય આરોપીને શિનોર પોલીસે આજરોજ શિનોર કોર્ટમા રજૂ કરી ગુનાના...
રિયાધ: વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે ખાડી દેશોના તેમના સમકક્ષો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી...
દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા-કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર...
પ્રતિનિધિ વડોદરા તા.9 વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ સાથે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બહાને ઠગોએ રૂ. 10.67 લાખ ખંખેરી લીધા...
મુખ્ય મંત્રીએ વિશ્વામિત્રી માટે રૂ. 1200 કરોડ ની જાહેરાત કરી અને બીજી તરફ ખુદ પાલિકા જ વિશ્વામિત્રી ખરાબ કરી રહી છે પ્રતિનિધિ...
કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચામાં વિલંબ વચ્ચે આજે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ પછી AAP હરિયાણાના પ્રદેશ...
ગુજરાતમાં ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતમાં ગઈકાલે રાત્રે વાતાવરણ તંગ થયું હતું. તો હવે વડોદરમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ...
સુરતઃ ગુજરાતનું લોક પર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતની વચ્ચોવચ પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે...