નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં વર્તમાન કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. શિવરાજે...
દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને કેજરીવાલ સરકારને બરતરફ કરવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ પત્ર ગૃહ મંત્રાલયને મોકલ્યો...
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ જવાના માર્ગ પર સોમવારે મોડી રાત્રે ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે દટાઈ જવાથી પાંચ તીર્થયાત્રીઓના મોત થયા હતા, જ્યારે...
સુરતઃ રવિવારે રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટનાના પડઘાં શાંત નથી થયાં ત્યાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાની બીજી એક...
સુરતઃ રવિવારે રાતે શહેરના સૈયદપુરા વિસ્તારમાં વરિયાવી ચા રાજા નામથી ઓળખાતી ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટના ક્ષણિક આવેશ કે ઉશ્કેરાટમાં બની નથી....
સુરત: ત્યક્તાને ભરણપોષણની રકમ નહીં ચૂકવનાર પતિને કોર્ટે 120 દિવસની કેદની સજાનો હુકમ કર્યો હતો.કેસની વિગત એવી છે કે અરજદાર પત્ની વૈષ્ણવી...
સુરતઃ પુણા કુંભારીયા ખાતે ઇન્સ્ટકાર્ટ સર્વિસ પ્રા.લિ. કંપનીમાં નોકરી કરતા ડિલિવરી બોયે ગ્રાહકના પાર્સલમાંથી એપલ કંપનીનાં મોબાઈલ, ઘડિયાળ અને હેન્ડ્સ ફ્રીની ચોરી...
સુરત: ધૂમધામપૂર્વક દસ દિવસ સુધી ઉજવવામાં આવતો ગણેશ ઉત્સવ હવે થિમ બેઝ ઉપર ઉજવાઈ રહ્યો છે. આખા શહેરમાં મોટાભાગના ગણેશ આયોજકો આકર્ષક...
સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગ બહાર ટુ વ્હીલર પાર્કિંગ એરિયા પાસે ઊભા કરવામાં આવેલા લેડર પર ચઢી કપલે પ્યાર કિયા તો...
પીએનજીઆરબીની જોગવાઈઓ અનુસાર વડોદરા ગેસ લિમિટેડ કંપની અને બોર્ડ ઓફ ડિરેક્ટર જવાબદાર ગોરવામાં વર્ષ 2018માં બ્લાસ્ટમાં થવાના કારણે ચારના મોત થયાના મામલામાં...