હું જે ભારતીય વિદ્વાનની વધુ પ્રશંસા કરું છું એ છે પ્રોફેસર આન્દ્રે બેટીલે. 15મી સપ્ટેમ્બરના રોજ તેમનો નેવુંમો જન્મદિવસ ઉજવશે. બંગાળમાં જન્મેલા...
સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ શનિવાર ગીધ દિવસ તરીકે ઓળખાય છે. રાજા રવિ વર્માનું પ્રસિદ્ધ ચિત્ર રાવણ દ્વારા “ગીધનો શિકાર” ખૂબ વખણાયેલું છે. કેરેલામાં...
1893માં દેશમાં ગણપતિ ઉત્સવ શરૂ થયો ગુજરાત અને મહારાષ્ટ્ર વિગેરેમાં તારીખ ૭મી માહે સપ્ટેમ્બરથી ૧૦ દિવસ સુધી સતત ગણપતિ દાદાનો ધર્મોત્સવ ઠેરઠેર...
વર્તમાન યુગમાં મોબાઈલ અતિ ઉપયોગી માધ્યમ છે. પરંતુ કયારેક ઘણી વ્યક્તિઓને સ્થળ કે કાળનું ‘જ્ઞાન’ નથી રહેતું! પછી એ સિનેમા ઘર હોય,...
હાલમાં ટુટક ટુકટ વરસાદ તથા ગાજવીજ વરસાદ અને રાત્રીના સમયમાં વિજળી થાય ત્યારે ભજીયા ખાવાની મજા જે અસલ સુરતી હોય તેનાથી રહેવાય...
શહેરમા સમાજને ઉપકારક એવી ઘણી પ્રવૃતિઓ થતી રહે છે અને એમાં ઘણી નાની સંસ્થાઓ પણ મોટું યોગદાન આપીને લોકોનું ધ્યાન આકર્ષતી હોય...
રસ્તા, પાણી, ગટર, સ્વાસ્થ્ય અને ભણતર પાયાની સુવિધા છે અને તે પૂરી પાડવી સરકારની ફરજ છે. આ વાત સામાન્ય માણસોથી લઇ અધિકારીઓ...
હે ગણેશજી, ભુવાઓથી વડોદરા ની પ્રજાનું રક્ષણ કરજો પ્રતિનિધિ વડોદરા તા. 8વડોદરામાં પૂરે પહેલેથી જ શહેરની સ્થિતિ અસ્તવ્યસ્ત કરી દીધી છે અને...
વડોદરા શહેરમાં પુરના 14 દિવસ પછી પણ હાલત ખરાબ હાલ વડોદરા શહેર પૂર ની પરિસ્થિતિમાંથી માંડ બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરમાં...
બીલીમોરા : ભારતીય મૂળના ગણદેવીના વતની અને બીલીમોરાના જમાઈ શકીલ મુલ્લાની બ્રિટન સરકારે વિદેશ મંત્રાલયમાં નાયબ વડા તરીકે નિમણૂક કરતા ભારત દેશ...