નવી દિલ્હી (NewDelhi) : સીબીઆઈએ (CBI) ગુરુવારે સવારે જમ્મુ અને કાશ્મીરના (Jammu&Kashmir) કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ (KiruHydroElectricProject) સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના (Corruption)...
આણંદ, તા.21ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ના IETE સ્ટુડટન્સ ફોરમ દ્વારા...
*ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે પિતા અને પુત્રી તળાવમાં ડૂબી જવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે, જેમાં જમીન પ્રકરણમાં બે ઈસમો દ્વારા...
ડાકોર તા 21સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાય મંદિર સામે આવેલ ગોમતી તળાવની જંગલી વેલ અને દૂષિત કચરાના ઢગલાને કારણે ખુબ દુર્દશા જોવા...
નડિયાદ, તા.21નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પૂનમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ લોકમેળા દરમિયાન...
ભાજપના નેતાઓ સત્તાની ખુરશી પર કબજો જમાવવા એટલા બધા અધીરા થઈ ગયા છે કે ઉતાવળમાં તેઓ નૈતિકતાના પાયાના સિદ્ધાંતો પણ ભૂલી ગયા...
ગુજરાતી સાહિત્યમાં કાવ્ય, ગઝલ, ગીત અને નવલિકા, વાર્તા જેવા અનેક સંગ્રહ જોવા મળે છે. આજે વાત કરવી છે, પુસ્તકોના કલેક્શન-સંગ્રહની. વિવિધ પુસ્તકાલયમાં...
મહારાષ્ટ્રમાં અમૃત પ્રોજેક્ટની શિલાન્યાસની વિધિ પત્યા પછી આપણા વડા પ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું કે હવે પછીની મારી ત્રીજી ટર્મમાં આપણો દેશ વિશ્વનાં...
રામાયણ કથામા વાનર રાજ વાલીનું પાત્ર આવે છે. તે અતિ બળવાન હતો અને વાલીને એવું પણ વરદાન હતું કે તેની સાથે જે...
“કુપોષણનો મુદ્દો ઘણો અગત્યનો છે. મને એ સ્વીકારવામાં જરાય વાંધો નથી કે એ મામલે આપણે પાછળ છીએ. પણ સરકારના પ્રયત્નો અવશ્ય નિષ્ઠાવાન...