સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર દલીલોની સુનાવણી પૂરી કરી લીધી છે અને આશા છે કે ટૂંક સમયમાં તે ચુકાદો આપશે. ૨૦૧૭ના બજેટમાં...
આપણા રાજ્યમાં અને આપણા શહેરમાં સુરતમાં તો કુમળાં બાળકો તથા અન્યોના, રખડતાં શ્વાનોને કારણે જે જુગુપ્સાપ્રેરક દૃશ્યો સામે આવ્યાં છે અને આજે...
પચાસ-સાઠ વર્ષોથી અગાઉની સરકારોએ અને છેલ્લા નવ-સાડા નવ વર્ષથી ભાજપા સરકારે અચ્છે દિન આયેંગેનો આલાપ આપી, મન કી બાત રેડિયો ઉપર ગજવીને...
એક દિવસ એક નવો શિષ્ય ભિખ્ખુ બોધિસત્વ પાસે આવ્યો અને કહ્યું, ‘ગુરુજી,મને ધ્યાનમાં બેસું છું ત્યારે એકદમ શાંતિનો અનુભવ થાય છે પણ...
સુરતીઓ રમા એકાદશીથી દિવાળીની ઉજવણીની શરૂઆત કરે. આંગણામાં રંગોળી પુરાય,ઘરના ઉંબરે રાત્રે દીવા મુકાય,નાસ્તો બનાવવાની શરૂઆત થાય,નાસ્તામાં થાપડા,સુવાળી,ગાંઠિયા,ઘુઘરા,ગોબાપુરી,ચોળાફળી,નાનખટાઈ વિ.બનાવાય,ધનતેરસના દિવસે ચોપડા લવાય,સત્યનારાયણની...
પ્રાચીન કથાઓમાં જાતભાતના દૈત્યોની વાત આવે છે. ક્યાંક તેઓ ફૂંક મારીને આગ લગાવે, તો ક્યાંક જળાશયને સૂકવી દે. આવી અમાપ વિનાશક શક્તિઓ...
મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ દ્વારા પેલેસ્ટાઈન ઇઝરાયેલના પ્રશ્ન પર પૂર્વ પત્રકાર અને વિદ્વાન સંશોધક અચિન વનાયકનું વિદ્યાર્થીઓ માટે...
એક સમય હતો કે જ્યારે જે તે દેશના નાગરિકો ધંધા-રોજગાર માટે વિદેશ જતાં હતા. ભારતમાં પણ આવી જ રીતે અનેક પ્રજાતિઓ આવી...
અમદાવાદ: સોશિયલ મીડિયા (Social Media) ઉપર મહર્ષિ દયાનંદ સરસ્વતી તેમજ આર્ય સમાજના (Arya Samaj) લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે વીડિયો- પોસ્ટ...
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નજીક આવી રહી છે ત્યારે હવે ગુજરાતમાં (Gujarat) ભાજપના (BJP) જ પ્રતિસ્પર્ધી જુથને આયકર (IT) દરોડાની...