અનોખી અનાયા પૂછે છે કે પાકા મકાનને અડીને નાના મોટા કાચા રૂમો બનાવાય કે નહીં. જેવું કે મુખ્ય બંગલાને અડીને કાર મૂકવાનું...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં આજે એકનાથ શિંદે(Eknath Shinde)ના મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet Expansion) કરવામાં આવ્યું છે. 18 ધારાસભ્યોને મંત્રીઓના શપથ(Oath) લેવડાવ્યા હતા. જેમાંથી 9 મંત્રીઓ ભાજપના...
આશ્લેષા નક્ષત્ર – ભૂમંડળનું નવમું નક્ષત્ર આશ્લેષા છે. આ નક્ષત્ર કર્ક રાશિમાં આવે છે. આશ્લેષાના નક્ષત્રપતિ બુધ છે અને રાશિ સ્વામી ચંદ્ર...
બિહાર: બિહારની રાજનીતિમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. બિહારમાં જેડીયુ અને બીજેપી ગઠબંધન તૂટી ગયું છે. ત્યારબાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું...
જામનગર: જામનગરમાં (Jamnagar) સોમવારે મહોરમનો (Mahoram) તહેવાર જોતજોતામાં માતમમો ફેરવાયો હતો. જામનગરના ધરારનગરમાંથી સોમવારની મધરાત્રિએ તાજિયાનું (Tajia) જુલુસ કાઢતી વખતે અકસ્માત (Accident)...
દાહોદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મગળવાર તા.૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે. મુખ્યમંત્રી રૂ.૧૦૦૦ કરોડથી વધુ...
વડોદરા: વડોદરા મહાનગ૨ પાલિકા મેયર કેયુરભાઈ રોકડીયાએ વડોદરાની રાષ્ટ્રપ્રેમી જનતાનો “તિરંગા યાત્રા ” માં જોડાઈને દેશભક્તિના આ મહા અભિયાનમાં સહભાગી થઇ તેને...
આણંદ : મહિસાગરના સંતરામપુર ખાતે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કક્ષાએ તમામ...
નડિયાદ: નડિયાદના હાર્દ સમા વાણીયાવડ વિસ્તારમાં ગઈકાલે એક સોસાયટીમાં મકાનની ગેલેરી અને સ્લેબ ધરાશાયી થયો હતો. સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી....
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લંબાઈ ગયું છે. ચીન તાઈવાન પર હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે ત્યારે ઇઝરાયલ અને ગાઝા પટ્ટીના...