યક્ષ યુધિષ્ઠિરને ફરીથી કહે છે,“હે કુંતીનંદન ! મારા પ્રશ્નોના ઉત્તર આપોઅને પછી જ આપ જળ પીઓ અને જળ લઈ જાઓ.”૮૧. યક્ષ :...
સ્તુતિ દરેકને ગમે છે. માણસને અને દેવોને પણ. પ્રાર્થના પણ સ્તુતિનું જ એક અંગ છે. સ્તુતિમાં વ્યકિતને દેવોનું સરસ વર્ણન હોય છે...
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સમગ્ર માનવ જાતને જીવન સાર્થક રીતે જીવવાનો પથદર્શક સર્વકાલીન ગ્રંથ છે. જેનો દુનિયાની મહત્વની તમામ ભાષાઓમાં અનુવાદ થઇ...
બુધવારની પૂર્તિમાં ‘નવબોલવામાં નવગુણ’, નામક હાસ્યની કોલમ, નટવર પંડયા લખે છે. તેઓ સૌરાષ્ટ્રના હોવાથી એમના લેખોમાં ઘણા બધા કાઠિયાડી વાડીના તળપદા શબ્દો...
રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરમાં દિવસને દિવસે આપઘાતના (Suicide) કિસ્સા વધી રહ્યા છે. ત્યારે રવિવારના રોજ વધુ એક આપઘાતની ઘટના સામે આવી હતી....
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના ડેપ્યુટી સીએમ(Deputy CM) મનીષ સિસોદિયા(Manish Sisodia)એ ભાજપ(BJP) પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ કહ્યું કે તેમને ભાજપ તરફથી ઓફર...
દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આઝાદીની એની ઉજવણીના ભાગ રૂપે ‘ગુજરાતમિત્ર’ અખબારે એના 1947 ના વર્ષની 14 મી ઓગસ્ટની...
છેલ્લા દોઢ મહિનાથી સરથાણાના વિવિધ વિસ્તારમાં પ્રાઇવેટ રિક્ષામાં ટ્રાફિક પોલીસના માણસો, ટીઆરબી તેમજ પ્રાઇવેટ માણસો લોકોને ટ્રાફિકના નિયમોના નામે રિક્ષામાં બોલાવીને દંડ...
આણંદ: તા. ૧૯ ઓગષ્ટ,૨૦૨૨, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં અક્ષરફાર્મ, આણંદ ખાતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ખૂબ ભકિતભાવ પૂર્વક ઉજવવામા...
નડિયાદ: આણંદ તાલુકાના જીટોડીયામાં રહેતાં અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલાં એક ઈસમ પાસેથી તેના ધંધાદારી મિત્રએ ડમ્પર ભાડે લઈ છેલ્લાં ચાર વર્ષથી...