વિશ્વમાં કોઇક ને કોઇક અલૌકિક શકિતને ભગવાન માનવામાં આવે છે પણ આપણા ભારતની તો વાત જ અનોખી. અહીં જેટલી વ્યકિત એટલા ભગવાન...
અત્રેના સુરત ખાતે ભાગળ સ્થિત અંબાજી રોડ મુકામે આવેલ જુના અંબાજી મન્દિરે અનેકો ભક્તજનો નવરાત્રી દરમિયાન ઉમટે છે ખેર, ગોરાઓના શાસન દરમિયાન...
ગુજરાતીમાં એક શબ્દ છે ખેલદિલી તો અંગ્રેજીમાં પણ આવો જ એક શબ્દ છે અને તે છે સ્પોર્ટર્સમેન સ્પિરિટ આ બંને શબ્દો ખેલાડીઓની...
બાહુબલી તથા આર.આર.આર. જેવી સુપરહીટ ફિલ્મો બનાવનારા રાજામૌલી કેટલાય સમયથી ‘મહાભારત’ પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે જેથી દેશની વાર્તાઓને વિશ્વ ફલક...
દશેરા તરીકે ઓળખવામાં આવે છે. દશેરાનો સાચો અર્થ માઠી દશા હરનાર એવો થાય છે. દશેરાનો ખરો અને સાચો ઉચ્ચાર દશહરા છે, પરંતુ...
સુરત(Surat) : નવરાત્રિ(Navratri)માં માતાજીની આરાધના કરવાથી તમામ સંકટ દૂર થઇ છે. આ પવિત્ર દિવસોમાં લોકોમાં વિવિધ પ્રકારની આસ્થા જોવા મળે છે. ત્યારે...
આપણે સૌ જાણીએ છીએ કે, પરિવર્તન સંસારનો નિયમ છે. પ્રકૃતિમાં પણ ઋતુ અનુસાર ફેરફાર થાય છે. આ ફેરફારો માનવજાત માટે અનુકૂળ તો...
નવી દિલ્હી: ભારતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહેલા વિમાનમાં બોમ્બ (BombThreat) હોવાના સમાચાર મળ્યા બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓમાં હડકંપ મચી ગયો હતો....
નવી દિલ્હી: મંગલયાન મિશનનો (Mangalyaan mission) અંત (ends) આવ્યો છે. તેમાં હાજર ઈંધણ (fuel) અને બેટરી (Battery) પણ ખતમ થઈ ગઈ છે....
એક બૌધ્ધ મઠમાં દૂરથી એક ભિક્ષુ આવ્યા.ભિક્ષુ વૃદ્ધ હતા.લગભગ ૮૦ વર્ષની આસપાસની ઉંમર હશે.મઠના વડા ગુરુએ તેમને આવકાર આપ્યો અને વિચાર્યું આટલા...