વડોદરા : વડોદરા શહેરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુના વધતા જાય છે. ગુનાઓ વધે નહિ તે માટે પોલીસ એસીપી મેઘા તિવારીએ...
આણંદ : નડિયાદ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં વિશાળ જનમેદની એકત્ર કરવા માટે વિવિધ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પોલીસ...
વિદ્યાનગરના સીવીએમનો પ્લોટ સ્ટોન પરિવારે પચાવી પાડવા કોશીષ કરીઆણંદ : વિદ્યાધામ વિદ્યાનગરમાં શિક્ષણનો યજ્ઞ ચલાવતા ચારુતર વિદ્યામંડળના ખાલી પ્લોટ પર સ્ટોન પરિવારે...
સુરત (Surat) : હાલમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સુરતીઓનો દમણમાં ફરવા જવા માટે ધસારો છે. ખાસ કરીને દારૂ અને બિયરના...
નડિયાદ: નડિયાદમાં આવેલ વૈશાલી ગરનાળાને રૂપિયા 690.53 લાખના ખર્ચે પહોળું કરવાની કામગીરીનું ઓગસ્ટ-2021 માં ખાતમૂહ્રર્ત કર્યાં બાદ નઘરોળ તંત્ર દ્વારા તેની કામગીરી...
વલસાડ : બે વર્ષ પહેલા કોરોના (Corona) મહામારીના લીધે જાહેર પરિવહન સેવા કેટલાક સમય સુધી સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. આંશિક સ્પેશિયલ...
બહુ ઓછાં લોકોને ખબર હશે કે વેશ્યા શબ્દ વ્યવસાય ઉપરથી બન્યો છે. જે વ્યવસાય કરે તે વેશ્યા. વૈશ્ય શબ્દની ઉત્પત્તિ પણ વેશ્યા...
એક ખૂબ જ સુંદર સંદેશો ધ્યાનમાં આવ્યો. વાંચીને અમલમાં મૂકવા જેવો છે. એક સમય હતો, જ્યારે ભોજન પૂછીને પીરસવામાં આવતું હતું. પણ...
રાજકોટ: ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીનું રાજકોટ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ હેલિકોપ્ટર મારફત રાજકોટનાં જસદણનાં આટકોટ ખાતે પહોંચ્યા...
‘કેરીગાળો’આ શબ્દ દુનિયાની ડિક્શનરીમાં નહિ હોય કે બિનસુરતીઓ પણ આ શબ્દથી અજાણ હોય.કેરીગાળો શબ્દ માત્ર સુરતીઓની ડિક્શનરીમાં જ છે.વૈશાખ મહિનો આવે એટલે...