રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે ભારત-પાકિસ્તાન સંબંધોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું છે કે પડોશી દેશ સાથે સંવાદની પ્રક્રિયા સંપૂર્ણપણે...
રાજસ્થાન ભાજપમાં એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વે અજય કુમારને રાજસ્થાન ભાજપના નવા રાજ્ય સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત...
બિહારની રાજનીતિમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવવાના સંકેતો મળતા રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને...
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતની (Mohan Bhagwat) સુરક્ષા વધારવામાં આવી છે. હવે સંઘના પ્રમુખ મોહન ભાગવતને એડવાન્સ સિક્યુરિટી...
નવી દિલ્હી: ભારતમાં બેન એવા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)નો એક શાતિર સાથીદાર આજે એનઆઇએના (NIA) હાથે ઝડપાયો છે. તેમજ તેનો એક...
નાગપુર: નાગપુરમાં (Nagpur) દશેરાની (Dusshera) રેલી અને શસ્ત્ર પૂજન બાદ પોતાના સંબોધનમાં આરએસએસના (RSS) વડા મોહન ભાગવતે (MohanBhagwat) મણિપુર હિંસા (ManipurRiots) પર...
અમદાવાદ: આરએસએસના (RSS) વડા મોહન ભાગવત આગામી 14 અને 15 એપ્રિલના રોજ ગુજરાતની (Gujarat) મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક...
નવી દિલ્હી: NCERTનાં અભ્યાસક્રમમાં (syllabus) ગયા વર્ષે જ તેમાં બદલાવ કરવામાં આવશે તેવી ધોષણા કરવામાં આવી હતી. જો કે ઉત્તર પ્રદેશમાં આ...
નવી દિલ્હી : અમદાવાદનું (Ahmedabad) નામ બદલીને ‘કર્ણાવતી’ (Karnavati) કરવાની માંગ જોર શોરમાં ઉઠી રહી છે. આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના...
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું હતું કે, જાતિ ભગવાને નથી બનાવી, જાતિ...