બિહાર: બિહારના મુખ્યમંત્રી (Chief Minister) નીતિશ કુમારે (Nitish Kumar) રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ...
અયોધ્યામાં (Ayodhya) 6 દિવસની ધાર્મિક વિધિઓ પછી ભગવાન રામલલાની સોમવારે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. આરએસએસના વડા મોહન ભાગવત, પીએમ...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામલલાના આગમનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે રામલલા વર્ષો બાદ ફરી પોતાના જન્મ સ્થળે (Birth Place) બિરાજમાન...
અયોધ્યા: (Ayodhya) ભગવાન શ્રી રામ (Ram) તેમના શહેર અયોધ્યામાં ટૂંક સમયમાં ગર્ભગૃહમાં બિરાજમાન થઈ તેમના ભક્તોને દર્શન આપશે. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો...
નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ થવાની છે તેના ઉપલક્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 11 દિવસના...
સુરત: (Surat) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) આ મહિને લક્ષદ્વીપની સત્તાવાર મુલાકાતનો હેતુ લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યને દર્શાવવા માટે હતો. જોકે, તે...
રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હવે એક સપ્તાહનો સમય બાકી છે અને તે દરમિયાન આ મુદ્દે શંકરાચાર્ય (Shankracharya) વચ્ચે મતભેદ...
દેશમાં 22 જાન્યુઆરીએ રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાશે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે 11 દિવસ બાકી છે. ત્યારે વડાપ્રધાન...
મુંબઈઃ (Mumbai) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે મુંબઈના સમુદ્ર પર બનેલા દેશના સૌથી લાંબા પુલ અટલ સેતુનું (Atal Setu) ઉદ્ઘાટન (Inauguration)...
નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકના થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મુસ્લિમ સમુદાયના લોકોને મળ્યા હતા. પીએમ...