સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પી.પી. સવાણી સ્કૂલ ખાતે બનેલી ઘટનાનો વિવાદ હજી શાંત...
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન 80 હજારથી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના થતાં કર્મકાંડી બ્રાહ્મણોની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે. ગણેશજીની સ્થાપના માટે શુભ મુહૂર્તમાં...
સુરતમાં ગણેશ ચતુર્થીને હજુ દોઢ મહિના જેટલો સમય બાકી હોવા છતાં શ્રીજીના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 23 ઓગસ્ટની...
સુરત: ગ્રીનમેન (Green Man) તરીકે ઓળખાતા સુરતના (Surat) પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ પાછલા છ વર્ષોથી ‘ટ્રી ગણેશા’ની (Tree Ganesha) સ્થાપના કરે છે, તેઓ...
કર્ણાટક(Karnataka): કર્ણાટક હાઈકોર્ટે(High Court) હુબલી(Hubli) ઈદગાહ મેદાન(Idgah Ground)માં ગણેશ ઉત્સવ(Ganesh Festival)ની પરવાનગી આપી છે. મોડી રાત્રે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગણેશ ચતુર્થી(Ganesh...
સુરત: ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) નિમિત્તે ગજાનનની પ્રતિમાની સ્થાપના કરી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ગણેશોત્સવની શરૂઆત ભાદરવા સુદ ચતુર્થીથી...