ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં...
અંકલેશ્વર: (Ankleshwar) હાંસોટ રોડ પર મોદીનગર નજીક આવેલ કૃષ્ણનગરમાં પૂરના (Flood) પાણી ઓસર્યા બાદ પણ સાફ-સફાઈ (Cleaning) નહીં થતા સ્થાનિક મહિલાઓમાં રોષ...
ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) નર્મદામાં (Narmada River) પાણી છોડાયા બાદ ભરૂચ-અંકલેશ્વર અને વડોદરાના અનેક વિસ્તારોમાં તબાહી (Flood) સર્જી છે....
અમદાવાદ: (Ahmedabad) કોઈ અગમ્ય કારણોસર ગુજરાતે (Gujarat) આ ઘટના એટલે કે ટળી શકે એવી ગંભીર દુર્ઘટના સરકારની લાપરવાહીને (Carelessness) કારણે ઉભી થઈ...
ભરૂચ: (Bharuch) નર્મદા નદીમાં ૧૮ લાખ ક્યુસેક પાણીના પૂર (Flood) વચ્ચે ભરૂચમાં નર્મદાના (Narmada) પાણી ઘૂસતાં નાવડીઓએ લોકોને આશરો આપી બચાવી લીધા...
ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમના (Sardar Sarovar Dam) 20થી વધુ દરવાજા ખોલી 18 લાખ ક્યુસેક જેટલું પાણી ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવ્યું હતું....
ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદીએ (Narmada River) ભારે તારાજી સર્જી છે. નર્મદા નદીના...
સુરત (Surat): સરદાર સરોવર ડેમમાંથી (SardarSarovarDam) મોટા જથ્થામાં પાણી છોડવામાં આવતા નર્મદા (Narmada) નદી છલકાઈ હતી, જેના પરિણામે ભરૂચ (Bharuch) પૂર (Flood)...
ભરૂચ (Bharuch): નર્મદાના (Narmada) પાણીએ ભરૂચ (Bharuch) જિલ્લામાં તબાહી ભારે મચાવી હતી. અંકલેશ્વરના (Ankleshwar) દીવા ગામે વિચિત્ર ઘટના બની હતી. રવિવારે રાત્રે...
અમદાવાદ: નર્મદા બંધ (Narmada Dam) ઓવરફ્લો થાય તો એ આપણને કુદરતી પ્રક્રિયા લાગે, જો કે આ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોનારત...