અમદાવાદ : સુરત (Surat) જિલ્લાના માંગરોળ તાલુકામાં લમ્પી (Lampi Virus) વાયરસથી એક પણ પશુનુ મોત નથી થયું તેવા રાજ્યના પશુપાલન મંત્રીએ 27...
ગાંધીનગર: લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પદાધિકારીઓના નામની જાહેરાત કરાઈ છે. અમદાવાદ અને વડોદરાના નવા...
ગુજરાતમાં (Gujarat) લોકસભાની ચૂંટણી (Election) પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં (BJP) એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ...
ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) રવિવારે એટલે કે 10 સપ્ટેમ્બરે બપોરે 12 કલાકે મહેસાણામાં (Mahesana) ઇન્ટરનેશનલ કોનફરન્સ ઓન કલીનિકલ...
ગાંધીનગર : પૂર્વ ભારત તથા બંગાળના અખાત પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) ફરીથી ચોમાસુ (Monsoon) સક્રિય થયું...
ગાંધીનગર: (Gandhinagar) સાળંગપુર (Salangpur) ધામમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાની (Statue) નીચે લગાવેલા ભીંતચિત્રો હટાવી દેવાયા છે. જોકે હવે આ મામલે...
સાળંગપુર: સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના...
આણંદ: આણંદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોની રંજાડ વધી ગઇ છે. પોલીસની નિષ્ક્રિયતાનો લાભ લેતા તસ્કર ગેંગ એક પછી સ્થળે હાજરી દેખાડી...
ગાંધીનગર(Gandhinagar): હનુમાનજીને (Hanumanji) સ્વામિનારાયણના (Swaminarayan) દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના (Mural) લીધે છેલ્લાં કેટલાંક દિવસથી વિવાદ (Controversy) ચાલી રહ્યો હતો. આ મામલે સનાતની...
સાળંગપુર: (Sarangpur) સાળંગપુર હનુમાનજી મંદિરના (Temple) વિવાદાસ્પદ ભીંત ચિત્રો ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચારે કોરથી આ ભીંત ચિત્રોને...