મ્યાનમારમાં શુક્રવારના ભૂકંપમાં મૃત્યુઆંક 10 હજારથી વધુ હોવાની આશંકા જણાવવામાં આવી રહી છે. આ આશંકા યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા વ્યક્ત...
ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા ભારત આગળ આવ્યું છે. ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ રાહત સામગ્રી મોકલી છે. વાયુસેનાનું વિમાન C-130 J લગભગ 15...
છત્તીસગઢના સુકમા અને દાંતેવાડા સરહદી વિસ્તારોમાં સુરક્ષા દળોના એક મોટા ઓપરેશનમાં 16 નક્સલવાદીને ઠાર મારવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી છે. સુરક્ષા દળોનું...
શુક્રવારે મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપ પછી સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર શુક્રવારે...
શુક્રવારે મ્યાનમારમાં ભૂકંપના તીવ્ર આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી. આ ભૂકંપ એટલા શક્તિશાળી હતા કે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ તે અનુભવાયા. ભૂકંપની તીવ્રતા...
આજે શુક્રવારે તા. 28 માર્ચે મ્યાનમારની ધરતી બે શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠી. આ ભૂકંપ એટલા શક્તિશાળી હતા કે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ...
કેનેડાએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધ પર કડક પ્રતિક્રિયા આપી છે. વડા પ્રધાન માર્ક કાર્નેએ જણાવ્યું હતું કે કેનેડાના અમેરિકા સાથેના...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી આ તેમની પહેલી ભારત મુલાકાત હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
ગયા વર્ષની સરખામણીમાં દેવા વધવાને કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ કારણે તેઓ વિશ્વના ટોચના 10...
રાજસ્થાન સહિત પશ્ચિમી રાજ્યોમાંથી આવતા ગરમ પવનોને કારણે મધ્યપ્રદેશમાં ગરમીનો પારો વધી ગયો છે. બુધવારે રાજ્યના ઘણા ભાગોમાં ગરમીની અસર જોવા મળી...